શોધખોળ કરો
ધોનીના મતે ક્યો પાકિસ્તાની બોલર સામે રમવામાં તેને વળી જતો પરસેવો ? જાણો વિગત
1/4

પરંતુ પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીનો જવાબ બધા કરતા અલગ હતો. વિલકિન્સે ધોનીને ડકવર્થ-લૂઈસ નિયમને લઈને અમુક સવાલો કર્યો હતો. જેનો ધોનીએ જોરદાર આપ્યા હતા. ધોનીએ કહ્યું, આઈસીસીને પણ આ નિયમ કેવી રીતે કામ કરે છે તેના વિશે પણ ખબર નથી. વરસાદવાળી મેચોમાં સ્કોરની ગણતરી ડકવર્થ-લુઈસ નિયમ પ્રમાણે કરવામાં આવે છે.
2/4

ઉલ્લેખનીય છે કે પાકે ફૈસલાબાદમાં વર્ષ 2006માં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં મહેંદ્ર સિંહ ધોની અને શોએબ અખ્તર જબરદસ્ત આમને સામને આવી ગયા હતા. ધોનીએ અખ્તરની એક ઓવરમાં 26 રન જોડ્યા હતા. આ ધોનીના કરિયરની પહેલી ટેસ્ટ હતી. તમને જણાવી દઈએ કે ધોનીની કેપ્ટનશિપમાં ભારતે 2013ની ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ભારતનો આગામી મુકાબલો 8 જૂને ઓવલના મેદાન પર શ્રીલંકા સામે રમાશે. જો આ મેચ ભારત જીતી જશે તો સેમીફાઈનલમાં પ્રવેશ કરી દેશે..
Published at : 07 Jun 2017 01:44 PM (IST)
View More























