શોધખોળ કરો
શું મહેન્દ્ર સિંહ ધોનીની T-20 કારકિર્દી ખત્મ થઈ ગઈ? સિલેક્ટર્સે આપ્યો આ જવાબ
1/4

ધોનીની જગ્યાએ રિષભ પંતને વિકેટકીપર તરીકે લેવામાં આવસે. જ્યારે ટેસ્ટમાં પંત ઉપરાંત પાર્થિવ પટેલને પણ વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સાથે 21 નવેમ્બરથી ત્રણ ટી-20 મેચ રમાશે, ત્યાર બાદ ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચની સીરીઝ રમવામાં આવશે.
2/4

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વેસ્ટઇન્ડીઝ સાથે ભારતમાં રમાનારી ટી20 મેચ માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. શુક્રવારે ટીમની જાહેરાતમાં વેસ્ટઇન્ડીઝ સાથે ઘરેલુ મેદાન પર અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વિદેશમાં રમાનારી ટી-20 મેચ માટેની ભારતીય ટીમમાં પણ ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી.
Published at : 27 Oct 2018 11:15 AM (IST)
View More





















