શોધખોળ કરો

ભારતના ક્યા ટોચના ક્રિકેટર સામે જેટ એરવેઝના પાયલોટે ઠોક્યો 97 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો ? જાણો વિગત

1/7
મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ભારતીય સ્પિનર હરભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંડીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ભારતીય સ્પિનર હરભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંડીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
2/7
ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
3/7
હરભજન અને તેના સાથીઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
હરભજન અને તેના સાથીઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
4/7
આ સાથે પીડિતે માંગ કરી છે કે હરભજન અને અન્યના સોશ્યલ એકાઉન્ટમાં ટ્વિટ અને કોમેન્ટની સુવિધા બંધ કરવામાં આવે. સાથે જ જે અગાઉ કોમેન્ટ કરી છે તેને ડિલીટ કરવામાં આવે. તેની સાથે જ સોશ્યલ મીડિયા પર તેની માફી માંગે અને આ માફીપત્રને સોશ્યલ મીડિયામાં જાહેર કરવામાં આવે.
આ સાથે પીડિતે માંગ કરી છે કે હરભજન અને અન્યના સોશ્યલ એકાઉન્ટમાં ટ્વિટ અને કોમેન્ટની સુવિધા બંધ કરવામાં આવે. સાથે જ જે અગાઉ કોમેન્ટ કરી છે તેને ડિલીટ કરવામાં આવે. તેની સાથે જ સોશ્યલ મીડિયા પર તેની માફી માંગે અને આ માફીપત્રને સોશ્યલ મીડિયામાં જાહેર કરવામાં આવે.
5/7
અરજીમાં પીડિતે કહ્યું હતું કે ભજ્જી અને અન્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના પર વંશીય ટિપ્પણી કરી છે, જેના કારણે તેના કરિયર પર અસર પડી છે. બાદમાં પૂર્વ પાયલટે કોર્ટમાં અપીલ કરી કે ભજ્જી અને અન્યને આદેશ કરવામાં આવે કે દર મહિને 5670 યૂએસ ડૉલર કોર્ટમાં જમા કરાવે એટલે આ રકમ તેને મળી શકે.
અરજીમાં પીડિતે કહ્યું હતું કે ભજ્જી અને અન્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના પર વંશીય ટિપ્પણી કરી છે, જેના કારણે તેના કરિયર પર અસર પડી છે. બાદમાં પૂર્વ પાયલટે કોર્ટમાં અપીલ કરી કે ભજ્જી અને અન્યને આદેશ કરવામાં આવે કે દર મહિને 5670 યૂએસ ડૉલર કોર્ટમાં જમા કરાવે એટલે આ રકમ તેને મળી શકે.
6/7
 ઉલ્લેખનીય છે કે હૉસલિને 13 ડિસેમ્બર 2017ના બૉમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન પર 15 મિલિયન યૂએસ ડૉલર એટલે આશરે 97 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. આ સાથે જ દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની પણ માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે હૉસલિને 13 ડિસેમ્બર 2017ના બૉમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન પર 15 મિલિયન યૂએસ ડૉલર એટલે આશરે 97 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. આ સાથે જ દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની પણ માંગ કરી છે.
7/7
આ નોટિસમાં ભજ્જી સહિત બે અન્યને 12 જૂન 2018ના કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે જો હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને માન આપી હાજર નહી રહે તો એક તરફી ચુકાદો સંભળાવવામાં આવી શકે છે.
આ નોટિસમાં ભજ્જી સહિત બે અન્યને 12 જૂન 2018ના કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે જો હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને માન આપી હાજર નહી રહે તો એક તરફી ચુકાદો સંભળાવવામાં આવી શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget