શોધખોળ કરો
ભારતના ક્યા ટોચના ક્રિકેટર સામે જેટ એરવેઝના પાયલોટે ઠોક્યો 97 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો ? જાણો વિગત
1/7

મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ભારતીય સ્પિનર હરભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંડીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
2/7

ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
Published at : 06 May 2018 10:51 AM (IST)
Tags :
Defamation-caseView More





















