શોધખોળ કરો
રાજકોટ ટેસ્ટમાં ભારત અજમાવશે નવી ઓપનિંગ જોડી, જાણો કોને મળી શકે છે તક
1/4

રહાણેએ કહ્યું કે, પૃથ્વી શૉએ તેની બેટિંગની આક્રમક શૈલી જાળવી રાખવી જોઈએ. ટીમનું કોમ્બિનેશન કેવું હશે તેની મને ખબર નથી. પરંતુ મને વિશ્વાસ છે કે તે સારું રમશે. મને પૃથ્વી માટે ખુશી છે.
2/4

હું તેની કરિયરની શરૂઆતથી જોઈ રહ્યો છું. અમે સાથે અભ્યાસ કરતા હતા. તે આક્રમક શૈલીનો ઓપનિંગ બેટ્સમેન છે અને ભારત-એ તરફથી રમતી વખતે સારી રમત દર્શાવવાનું ફળ મળ્યું છે. તે મુંબઈ અને ભારત-એ માટે જેવી રીતે રમે છે તેવી જ રમત જાળવી રાખવી જોઈએ તેમ પણ રહાણેએ કહ્યું હતું.
Published at : 03 Oct 2018 10:05 AM (IST)
View More





















