શોધખોળ કરો

Tokyo Olympics Updates: ટોક્યો ઓલિમ્પિક્સ 2021ના ​​ઉદ્ઘાટન સમારોહમાં મેરી કોમ અને મનપ્રીત સિંહ ભારતનું પ્રતિનિધીત્વ કરશે

ભારત તરફથી છ વખત વિશ્વ ચેમ્પિયન બોક્સર મૈરીકોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઉદ્ધાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે. 

Tokyo Olympics 2021 : ટોક્યો ઓલિમ્પિક્સની શરુઆત 23  જૂલાઈથી થઈ રહી છે. તે સમાપ્ત આઠ ઓગસ્ટે થશે. ત્યારે સમાચાર સામે આવ્યા છે કે ભારત તરફથી છ વખત વિશ્વ ચેમ્પિયન બોક્સર મૈરીકોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઉદ્ધાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે. 


મૈરી કોમ અને મનપ્રીત સિંહ ભારત તરફથી પ્રતિનિધીત્વ કરશે તે જાણકારી સોમવારે આઈઓએ દ્વારા આપવામાં આવી છે. આ બંને સિવાય સમાપન માટે પહેલવાન બજરંગ પૂનિયાને ભારતીય દળના પ્રતિનિધી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 

એવું પ્રથમ વખત છે કે ઓલિમ્પિક્સમાં ભારતના બે પ્રતિનિધી હશે. મૈરી કોમે આ જાહેરાત બાદ કહ્યું, તે મારા માટે મોટી ક્ષણ હશે, કારણ કે આ મારી છેલ્લી ઓલિમ્પિક્સ છે. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ બની શકે છે. "તેણે વધુમાં કહ્યું," ઉદઘાટન સમારોહ દરમિયાન ટીમનું નેતૃત્વ કરવાની તક મળી તે ખરેખર બહુ ગૌરવ છે. હું મારી પસંદગી માટે રમત મંત્રાલય અને આઇઓએનો આભાર વ્યક્ત કરુ છું. હું મેડલ માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાનો વચન આપું છું.

10,000 દર્શકો સ્ટેડિયમમાં હાજર રહી શકશે

ટોક્યો  ઓલિમ્પિક્સ શરૂ થવા માટે લગભગ એક મહિનો બાકી છે. આગામી 23 જુલાઈથી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં, આયોજકોએ રમતો દરમિયાન દર્શકોની હાજરીને લઈને મોટી જાહેરાત કરી હતી. હકીકતમાં, જાપાનના આયોજકોએ આગામી ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા લોકોને સ્થળ પર આવવાની મંજૂરી આપી છે અને તમામ સ્થળો પર પ્રેક્ષકોની મર્યાદા નક્કી કરી છે.


જો કે, આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સ્થળે વધુમાં વધુ 10,000 દર્શકોને સ્ટેડિયમમાં આવવા દેવામાં આવશે. આયોજકોના નિવેદન અનુસાર, 'ઓલિમ્પિક રમતો માટેની દર્શકોની મર્યાદા સ્થળની ક્ષમતાના 50 ટકા હશે, વધુમાં વધુ 10,000 લોકો તેને જોવા માટે સ્ટેડિયમ જશે.'


ટોક્યો ઓલિમ્પિક્સ ગયા વર્ષે કોરોનાને કારણે રદ કરાયો હતો


તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે ગયા વર્ષે ટોક્યો  ઓલિમ્પિક્સ રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ કોરોનાના વધતા જતા કેસોને કારણે ઓલિમ્પિક રમતોના આયોજન પર  પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ આ પછી 23 જુલાઇથી આ રમતો યોજવાનું નક્કી થયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget