શોધખોળ કરો

Paris Olympics: મહિલા બૉક્સરની 'પુરુષ' સામે મેચ!, પેરિસ ઓલિમ્પિકનો સૌથી મોટો વિવાદ

Paris Olympics: ગુરુવારે પેરિસ ઓલિમ્પિક 2024ની બોક્સિંગ મેચમાં એક મોટો વિવાદ થયો હતો. એક મહિલા બોક્સર માત્ર 46 સેકન્ડ બાદ રડતા રડતા મેચમાંથી ખસી ગઇ હતી

Paris Olympics: ગુરુવારે પેરિસ ઓલિમ્પિક 2024ની બોક્સિંગ મેચમાં એક મોટો વિવાદ થયો હતો. એક મહિલા બોક્સર માત્ર 46 સેકન્ડ બાદ રડતા રડતા મેચમાંથી ખસી ગઇ હતી. ઈટાલીની એન્જેલા કારિનીએ માત્ર રડતા રડતા જ મેચ છોડી ન હતી પરંતુ વિરોધી બોક્સર સાથે હાથ મિલાવવાની પણ ના પાડી દીધી હતી. આ સાથે પેરિસ ગેમ્સમાં 'લિંગ ટેસ્ટિંગ'નો વિવાદ ઉભો થયો હતો. આ આખો મામલો અલ્જેરિયાની બોક્સર ઈમાન ખેલીફ સાથે જોડાયેલો છે, જે ગયા વર્ષે લિંગ ટેસ્ટમાં ફેલ થઇ ગઇ હતી.

ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં અલ્જીરિયાની ઈમાન ખેલીફે અને ઈટાલીની એન્જેલા કારિની વચ્ચે બોક્સિંગ મેચ રમાઇ હતી. 66 કિગ્રા વર્ગની આ મેચ એક મિનિટ પણ ન ચાલી, પરંતુ તેની વિશ્વભરમાં ચર્ચા થઇ રહી છે. એન્જેલા કારિનીએ 46 સેકન્ડ સુધી બોક્સિંગ કર્યા બાદ મેચમાંથી ખસી ગઈ હતી. આ સાથે ઈમાન ખેલીફને વિજેતા જાહેર કરવામાં આવી અને તે પેરિસ ઓલિમ્પિકના આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.

ઈમાન ખેલીફે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 'લિંગ ટેસ્ટ'માં ફેલ થઈ હતી. આ પછી તેને ‘અયોગ્ય’ જાહેર કરવામાં આવી હતી. હવે પેરિસ ઓલિમ્પિકમાં ઈમાન ખલીફેની હાજરી અને સ્પર્ધાએ રમત જગતમાં નવા વિવાદને જન્મ આપ્યો છે.

એન્જેલા કારિની અને ઈમાન ખેલીફે વચ્ચેની મેચ એક મિનિટ પણ ચાલી નહોતી. આ પછી એન્જેલા કારિનીએ ખેલીફ સાથે હાથ મિલાવવાની પણ ના પાડી દીધી અને બહાર જતા પહેલા તે રિંગમાં રડી પડી હતી.

ઈમાન ખેલીફ એક એમેચ્યોર બોક્સર છે. ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેને ગોલ્ડ મેડલની મેચ પહેલા 'અયોગ્ય' જાહેર કરવામાં આવી હતી. તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર એલિવેટેડ હતું. હવે ઈમાન ખેલીફ સામે એન્જેલાના ઓલિમ્પિકમાંથી ખસી ગયા બાદ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે રિંગમાં મહિલાની સામે 'પુરુષ'ને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget