શોધખોળ કરો
પાકિસ્તાનના બેટ્સમેનનો વિચિત્ર દાવો, કહ્યું- મારા પર કાળો જાદુ કરવામાં આવ્યો છે, જાણો વિગત
1/4

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોહેલે કાળા જાદૂના ડરના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પરત ફરવાનો ફેંસલો લીધો હતો. ડાબોડી બેટ્સમેન સોહેલે પાકિસ્તાન પરત ફરતાં પહેલા કાળા જાદૂના ડર અંગે જાણકારી આપી હતી અને તેના શહેર સિયાલકોટ જતો રહ્યો હતો. સોહેલને પ્રથમ ટેસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો નહતો અને નેટ પ્રેક્ટિસ પણ કરી નહોતી. પાકિસ્તાન બોર્ડે સોહેલની ફરિયાદ અને તેના તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ જાણકારી ન આપવાનો ફેંસલો લીધો હતો.
2/4

આ પહેલા પણ સોહેલે આવો દાવો કર્યો હતો. 2015માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે તેણે દાવો કર્યો હતો કે જાદુઈ શક્તિના કારણે હોટલનો રૂમ બદલવા મજબૂર થયો હતો. તે વખતે પણ સોહેલ પ્રવાસ પડતો મકીને પાકિસ્તાન પરત ફર્યો હતો. આ દરમિયાન તેના દાવાને લઈ વિવાદ પણ થયો હતો.
Published at : 10 Jan 2019 01:09 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















