શોધખોળ કરો

પાકિસ્તાનના બેટ્સમેનનો વિચિત્ર દાવો, કહ્યું- મારા પર કાળો જાદુ કરવામાં આવ્યો છે, જાણો વિગત

1/4
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોહેલે કાળા જાદૂના ડરના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પરત ફરવાનો ફેંસલો લીધો હતો. ડાબોડી બેટ્સમેન સોહેલે પાકિસ્તાન પરત ફરતાં પહેલા કાળા જાદૂના ડર અંગે જાણકારી આપી હતી અને તેના શહેર સિયાલકોટ જતો રહ્યો હતો. સોહેલને પ્રથમ ટેસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો નહતો અને નેટ પ્રેક્ટિસ પણ કરી નહોતી. પાકિસ્તાન બોર્ડે સોહેલની ફરિયાદ અને તેના તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ જાણકારી ન આપવાનો ફેંસલો લીધો હતો.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોહેલે કાળા જાદૂના ડરના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પરત ફરવાનો ફેંસલો લીધો હતો. ડાબોડી બેટ્સમેન સોહેલે પાકિસ્તાન પરત ફરતાં પહેલા કાળા જાદૂના ડર અંગે જાણકારી આપી હતી અને તેના શહેર સિયાલકોટ જતો રહ્યો હતો. સોહેલને પ્રથમ ટેસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો નહતો અને નેટ પ્રેક્ટિસ પણ કરી નહોતી. પાકિસ્તાન બોર્ડે સોહેલની ફરિયાદ અને તેના તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ જાણકારી ન આપવાનો ફેંસલો લીધો હતો.
2/4
આ પહેલા પણ સોહેલે આવો દાવો કર્યો હતો. 2015માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે તેણે દાવો કર્યો હતો કે જાદુઈ શક્તિના કારણે હોટલનો રૂમ બદલવા મજબૂર થયો હતો. તે વખતે પણ સોહેલ પ્રવાસ પડતો મકીને પાકિસ્તાન પરત ફર્યો હતો. આ દરમિયાન તેના દાવાને લઈ વિવાદ પણ થયો હતો.
આ પહેલા પણ સોહેલે આવો દાવો કર્યો હતો. 2015માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે તેણે દાવો કર્યો હતો કે જાદુઈ શક્તિના કારણે હોટલનો રૂમ બદલવા મજબૂર થયો હતો. તે વખતે પણ સોહેલ પ્રવાસ પડતો મકીને પાકિસ્તાન પરત ફર્યો હતો. આ દરમિયાન તેના દાવાને લઈ વિવાદ પણ થયો હતો.
3/4
હેરિસ સોહેલે 10 ટેસ્ટમાં 726 રન બનાવ્યા છે. જ્યારે 26 વન ડેમાં 960 અને 9 T20માં 90 રન નોંધાવ્યા છે.
હેરિસ સોહેલે 10 ટેસ્ટમાં 726 રન બનાવ્યા છે. જ્યારે 26 વન ડેમાં 960 અને 9 T20માં 90 રન નોંધાવ્યા છે.
4/4
લાહોરઃ પાકિસ્તાનના બેટ્સમેન હેરિસ સોહેલ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી અધવચ્ચેથી પડતી મૂકીને સ્વદેશ પરત ફરી ગયો છે. તેણે સ્વદેશ પરત ફર્યા બાદ સનસનીખેજ દાવો કર્યો છે. સોહેલે કહ્યું કે, તેના પર કાળો જાદુ કરવામાં આવ્યો છે. જેના કારણે સાઉથ આફ્રિકાથી પરત ફરવું પડ્યું છે.
લાહોરઃ પાકિસ્તાનના બેટ્સમેન હેરિસ સોહેલ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી અધવચ્ચેથી પડતી મૂકીને સ્વદેશ પરત ફરી ગયો છે. તેણે સ્વદેશ પરત ફર્યા બાદ સનસનીખેજ દાવો કર્યો છે. સોહેલે કહ્યું કે, તેના પર કાળો જાદુ કરવામાં આવ્યો છે. જેના કારણે સાઉથ આફ્રિકાથી પરત ફરવું પડ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget