શોધખોળ કરો

ચેતન ચૌહાણના નિધન પર PM મોદી અને યોગી આદિત્યનાથે શું કહ્યું ? જાણો વિગત

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, તેમણે યુપીમાં લોકસેવા અને ભાજપને મજબુત બનાવવા માટે અસરકારક યોગદાન આપ્યું હતું.

લખનઉઃ પૂર્વ ભારતીય ક્રિકેટ અને યૂપી સરકારના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણનું આજે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તેમના નાના ભાઈ પુષ્પેન્દ્ર ચૌહાણ કહ્યું- કોવિડ-19 સંબંધિત સમસ્યાના કારણે તેમનું મોત થયું છે. 15 જુલાઈએ તેને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમના નિધન પર કહ્યું, પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી, મંત્રી મંડળમાં મારા સાથી ચેતન ચૌહાણના નિધનના વ્યથિત કરી દેનારા સમાચાર મળ્યા. પ્રભુશ્રી રામ, ચૌહાણના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ચેતન ચૌહાણને એક અદ્ભુત ક્રિકેટર તરીકે અને પાછળથી એક મહેનતુ રાજકીય નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે યુપીમાં લોકસેવા અને ભાજપને મજબુત બનાવવા માટે અસરકારક યોગદાન આપ્યું હતું. તેના અવસાનથી દુઃખ થયું છે. તેમના કુટુંબ અને સમર્થકોને સંવેદના વ્યક્ત કરું છું.
ચેતન ચૌહાણનો જન્મ 21 જુલાઈ, 1947ના રોજ થયો હતો. ચેતન ચૌહાણે ઈન્ટરનેશનલ કરિયરમાં દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે અનેક યાદગાર ઈનિંગ રમી છે. ગાવસ્કર સાથે ચેતનનો તાલમેલ અદભૂત હતો. ચેતન ચૌહાણે 40 ટેસ્ટની 68 ઈનિંગમાં 16 અડધી સાથે 2084 રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સક્રો 97 રન છે. જ્યારે 7 વન ડેમાં 153 રન બનાવ્યા છે. ટેસ્ટ કરિયરમાં સદી ફટકાર્યા સિવાય બે હજાર રન બનાવનારા વિશ્વના પ્રથમ ક્રિકેટર હતા. ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકાર્યા સિવાય સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ શેન વોર્નના નામે છે. વોર્ને 1992-2007 દરમિયાન 45 ટેસ્ટમાં 3154 રન બનાવ્યા અને તેનો સર્વોચ્ચ સ્કોર 99 રન હતો. ગાવસ્કર અને ચૌહાણની જોડીએ ટેસ્ટની 60 ઈનિંગમાં 54.85ની સરેરાશથી 3127 રન બનાવ્યા છે. બંનેએ કુલ 11 વખત સદીની પાર્ટનરશિપ કરી છે. જેમાંથી 10 વખત પ્રથમ વિકેટ માટે છે. રાજકીય સફર ચેતન ચૌહાણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી 1991માં અમરોહાથી ચૂંટણી લડ્યા અને સાંસદ તરીકે ચૂંટાયાય જે બાદ 1996માં આ સીટ પરથી તેમની હાર થઈ હતી. 1998માં ચૌહાણ ફરી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1999 અને 2004માં લોકસભા ચૂંટણીમાં તેમણે કિસ્મત અજમાવ્યું પણ હારનો સામનો કરવો પડ્યો. હાલ તેઓ અમરોહા જિલ્લાના નૌગાંવ વિધાનસભાથી ધારાસભ્ય હતા. પૂર્વ ક્રિકેટર અને યુપી સરકારના મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ હતા હોસ્પિટલમાં દેશભરમાં ક્યારથી ખૂલશે સ્કૂલ અને કોલેજો ? એચઆરડી મંત્રીએ શું કહ્યું, જાણો વિગત અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda: ચેકિંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ પર માફિયાઓએ કર્યો હુમલો , જુઓ વીડિયોમાંHun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?Hun To Bolish: હું તો બોલીશ : પુત્રોના હાથમાં હથિયાર, મંત્રીના મોઢે રામBhikhusinh Parmar Son Scuffle : મંત્રી ભીખુસિંહના પુત્રોની મારામારી મામલે સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Mahashivratri Snan: આજે મહાકુંભનો છેલ્લો દિવસ, ભક્તો પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
Maha Kumbh 2025: આજે મહાકુંભમાં સ્નાનનો છેલ્લો મોકો, જાણો કયા સમય સુધી લગાવી શકો છો ગંગામાં ડુબકી
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
WPL 2025: ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટૉપ પર પહોંચી દિલ્હી કેપિટલ્સ, આરસીબીને નુકસાન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025 Live: મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની સુવિધા નહીં, પૂજા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
Mahashivratri 2025: આજે કરો શિવજીની મનભરીને પૂજા, પહેલા જાણી લો કઇ-કઇ સામગ્રીની રહેશે જરૂર...
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
International Masters League: 51 વર્ષની ઉંમરમાં સચિને રમી આક્રમક ઇનિંગ, ઈન્ડિયા માસ્ટર્સ ટીમને અપાવી મોટી જીત
Embed widget