શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

બોર્ડે ખખડાવતા વિરાટ કોહલીએ શું કરી મોટી જાહેરાત, જાણો વિગતે

ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યુ કે જ્યારે મે ટી20 કેપ્ટનશીપ છોડી તો મે બીસીસીઆઇને બતાવ્યુ કે તેમાં કોઇ ભૂલ ન હતી કરી,

Virat Kohli : ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઇને કેપ્ટનને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટુ અપડેટ સામે આવ્યુ છે. ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ વનડે સીરીઝ સીરીઝ રમવાની હા પાડી દીધી છે. વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટ્યા બાદ વિરાટ કોહલીએ પહેલીવાર પ્રેસ કૉન્ફરન્સ કરી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે સાઉથ આફ્રિકા તે વનડે રમવા માટે તૈયાર છે, મારા વિશે જે પણ ખબર ફેલાવવામાં આવી રહી છે તે ખોટી છે.

વિરાટ કોહલીએ પ્રેસ કૉન્ફરન્સમાં બતાવ્યુ કે, કઇ રીતે વનડે કેપ્ટનશીપમાંથી હટવાની જાણકારી મળી. કોહલી બોલ્યો જ્યારે તેને ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ, ત્યારબાદ સિલેક્ટર્સે તેને કહ્યું કે, તમને વનડેની કેપ્ટનશીપમાંથી હટાવી દેવામા આવ્યા છે. ત્યારપછી કોઇ વાત ન હતી થઇ.
   
ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યુ કે જ્યારે મે ટી20 કેપ્ટનશીપ છોડી તો મે બીસીસીઆઇને બતાવ્યુ કે તેમાં કોઇ ભૂલ ન હતી કરી, બધાને આને યોગ્ય રીતે લીધુ. મે સિલેક્ટર્સને બતાવ્યુ હતુ કે હું વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા ઇચ્છુછું. જોકે, સિલેક્ટર્સ કોઇ ફેંસલો લે છે તો હું તૈયાર છું. સિલેક્ટર્સે બાદમાં જે ફેસલો કર્યો, તે સામે આવ્યો છે. 

ટીમ ઇન્ડિયાને સાઉથ આફ્રિકા રવાના થયા પહેલા જ ઝટકો લાગ્યો છે. કેમકે રોહિત શર્મા ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. મુંબઇમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિતને ઇજા થઇ હતી, આ પછી તેની જગ્યાએ બેકઅપ તરીકે ગુજરાતના યુવા બેટ્સમેને પ્રિયાંક પંચાલને પસંદ કરવામાં આવ્યો હતો. 31 વર્ષીય પ્રિયાંક પંચાલ હવે રોહિતના બેકઅપ તરીકે ટીમની સાથે છે. જોકે, બાદમાં વિરાટે સાઉથ આફ્રિકામાં વનડે સીરીઝ રમવાની ના પાડી દેતા વિવાદ શરૂ થયો હતો. 

 

 

આ પણ વાંચો

બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો

Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ

Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget