શોધખોળ કરો
સચિન તેંડુલકરના કૉચ રમાકાંત આચરેકરનું નિધન, BCCI સહિત દિગ્ગજ ક્રિકેટરોએ આપી શ્રદ્ધાંજલિ
1/5

ગુરુપૂર્ણિમાંના દિવસે સચિન પોતાના બાળપણના કોચ આચરેકર પ્રતિ સન્માન વ્યક્ત કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
2/5

આચરેકરના નિધન બાદ બીસીસીઆઈ સહિત ક્રિકેટ જગતના લોકોએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
Published at : 02 Jan 2019 08:25 PM (IST)
Tags :
Ramakant AchrekarView More





















