શોધખોળ કરો
આ દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડકપ 2019ની ટીમમાંથી થઇ ગયા બહાર, કૉચ શાસ્ત્રીએ કરી સ્પષ્ટતા
1/6

ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
2/6

નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
Published at : 16 Nov 2018 09:43 AM (IST)
View More





















