શોધખોળ કરો

આ દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડકપ 2019ની ટીમમાંથી થઇ ગયા બહાર, કૉચ શાસ્ત્રીએ કરી સ્પષ્ટતા

1/6
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
2/6
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
3/6
4/6
5/6
ભારતીય કૉચ રવિ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે વનડે ટીમમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, કેમકે સાઉથ આફ્રિકા સામેના પાંચ જૂનનુ વર્લ્ડકપની મેચ પહેલા ભારતને માત્ર 13 મેચો જ રમવાની છે. શાસ્ત્રીએ સંકેત આપતા કહ્યું કે, હવે તેઓ 15 ખેલાડીઓની સાથે જ રમશે જેઓને વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ જવાની સંભાવના છે.
ભારતીય કૉચ રવિ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે વનડે ટીમમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, કેમકે સાઉથ આફ્રિકા સામેના પાંચ જૂનનુ વર્લ્ડકપની મેચ પહેલા ભારતને માત્ર 13 મેચો જ રમવાની છે. શાસ્ત્રીએ સંકેત આપતા કહ્યું કે, હવે તેઓ 15 ખેલાડીઓની સાથે જ રમશે જેઓને વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ જવાની સંભાવના છે.
6/6
કૉચ શાસ્ત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વૉડમાં જોડાયેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ બેટ્સમેનો હવે વર્લ્ડકપ 2019માં રમતા નહીં દેખાય. ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્યે રહાણે પણ વર્લ્ડકપ રમવાની રેસમાંથી બહાર થતો દેખાઇ રહ્યો છે.
કૉચ શાસ્ત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વૉડમાં જોડાયેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ બેટ્સમેનો હવે વર્લ્ડકપ 2019માં રમતા નહીં દેખાય. ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્યે રહાણે પણ વર્લ્ડકપ રમવાની રેસમાંથી બહાર થતો દેખાઇ રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Embed widget