શોધખોળ કરો

આ દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડકપ 2019ની ટીમમાંથી થઇ ગયા બહાર, કૉચ શાસ્ત્રીએ કરી સ્પષ્ટતા

1/6
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
2/6
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
3/6
4/6
5/6
ભારતીય કૉચ રવિ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે વનડે ટીમમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, કેમકે સાઉથ આફ્રિકા સામેના પાંચ જૂનનુ વર્લ્ડકપની મેચ પહેલા ભારતને માત્ર 13 મેચો જ રમવાની છે. શાસ્ત્રીએ સંકેત આપતા કહ્યું કે, હવે તેઓ 15 ખેલાડીઓની સાથે જ રમશે જેઓને વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ જવાની સંભાવના છે.
ભારતીય કૉચ રવિ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે વનડે ટીમમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, કેમકે સાઉથ આફ્રિકા સામેના પાંચ જૂનનુ વર્લ્ડકપની મેચ પહેલા ભારતને માત્ર 13 મેચો જ રમવાની છે. શાસ્ત્રીએ સંકેત આપતા કહ્યું કે, હવે તેઓ 15 ખેલાડીઓની સાથે જ રમશે જેઓને વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ જવાની સંભાવના છે.
6/6
કૉચ શાસ્ત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વૉડમાં જોડાયેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ બેટ્સમેનો હવે વર્લ્ડકપ 2019માં રમતા નહીં દેખાય. ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્યે રહાણે પણ વર્લ્ડકપ રમવાની રેસમાંથી બહાર થતો દેખાઇ રહ્યો છે.
કૉચ શાસ્ત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વૉડમાં જોડાયેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ બેટ્સમેનો હવે વર્લ્ડકપ 2019માં રમતા નહીં દેખાય. ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્યે રહાણે પણ વર્લ્ડકપ રમવાની રેસમાંથી બહાર થતો દેખાઇ રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Embed widget