શોધખોળ કરો

આ દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડકપ 2019ની ટીમમાંથી થઇ ગયા બહાર, કૉચ શાસ્ત્રીએ કરી સ્પષ્ટતા

1/6
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસે રવાના થતાં પહેલા પ્રેસ કૉન્ફરન્સમાં શાસ્ત્રીએ સ્પષ્ટ કરી દીધુ કે અમે તે 15 ખેલાડીઓને રમાડવાનો પ્રસાસ કરીશુ જે વર્લ્ડકપ માટે જશે. હવે ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય. ફેરફારો કરવાનો સમય પુરો થઇ ગયો છે.
2/6
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 નજીક આવી રહ્યો છે તેમ તેમ ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓની પૉઝિશન અને રમત પર ચર્ચા થઇ રહી છે. દરેક ખેલાડી પોતાના વર્લ્ડકપ 2019માં રમવાની દાવેદારી કરી રહ્યો છે. હવે આ મામલે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપી દીધુ છે. શાસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે કયા કયા ખેલાડીઓ વર્લ્ડકપ 2019 નહીં રમી શકે.
3/6
4/6
5/6
ભારતીય કૉચ રવિ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે વનડે ટીમમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, કેમકે સાઉથ આફ્રિકા સામેના પાંચ જૂનનુ વર્લ્ડકપની મેચ પહેલા ભારતને માત્ર 13 મેચો જ રમવાની છે. શાસ્ત્રીએ સંકેત આપતા કહ્યું કે, હવે તેઓ 15 ખેલાડીઓની સાથે જ રમશે જેઓને વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ જવાની સંભાવના છે.
ભારતીય કૉચ રવિ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે વનડે ટીમમાં હવે કોઇ ફેરફાર કરવામાં નહીં આવે, કેમકે સાઉથ આફ્રિકા સામેના પાંચ જૂનનુ વર્લ્ડકપની મેચ પહેલા ભારતને માત્ર 13 મેચો જ રમવાની છે. શાસ્ત્રીએ સંકેત આપતા કહ્યું કે, હવે તેઓ 15 ખેલાડીઓની સાથે જ રમશે જેઓને વર્લ્ડકપ 2019 માટે ઇંગ્લેન્ડ જવાની સંભાવના છે.
6/6
કૉચ શાસ્ત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વૉડમાં જોડાયેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ બેટ્સમેનો હવે વર્લ્ડકપ 2019માં રમતા નહીં દેખાય. ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્યે રહાણે પણ વર્લ્ડકપ રમવાની રેસમાંથી બહાર થતો દેખાઇ રહ્યો છે.
કૉચ શાસ્ત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, ટીમ ઇન્ડિયાની વનડે સ્ક્વૉડમાં જોડાયેલા યુવરાજ સિંહ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજ બેટ્સમેનો હવે વર્લ્ડકપ 2019માં રમતા નહીં દેખાય. ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન અજિંક્યે રહાણે પણ વર્લ્ડકપ રમવાની રેસમાંથી બહાર થતો દેખાઇ રહ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget