શોધખોળ કરો

IPL 2018: રાયડૂએ ફટકારી IPL કરિયરની પ્રથમ સદી, બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત

1/4
રાયડૂ આઈપીએલની ચાલુ સીઝનમાં સદી ફટકારનારો બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ચેન્નાઈ વતી ચાલુ સીઝનમાં સદી ફટકારનારો તે બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા શેન વોટસને સદી ફટકારી હતી.
રાયડૂ આઈપીએલની ચાલુ સીઝનમાં સદી ફટકારનારો બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ચેન્નાઈ વતી ચાલુ સીઝનમાં સદી ફટકારનારો તે બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા શેન વોટસને સદી ફટકારી હતી.
2/4
રાયડૂએ સદી ફટકારવાની સાથે જ આઈપીએલ કરિયરમાં પ્રથમ વખત સીઝનમાં 500 રનનો સ્કોર પાર કર્યો છે. રાયડૂ 12 મેચમાં એક સદીની મદદથી 152.85 રનના સ્ટ્રાઇક રેટથી 535 રન બનાવી ચુક્યો છે.
રાયડૂએ સદી ફટકારવાની સાથે જ આઈપીએલ કરિયરમાં પ્રથમ વખત સીઝનમાં 500 રનનો સ્કોર પાર કર્યો છે. રાયડૂ 12 મેચમાં એક સદીની મદદથી 152.85 રનના સ્ટ્રાઇક રેટથી 535 રન બનાવી ચુક્યો છે.
3/4
રાયડૂએ શેન વોટસન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. જે ચેન્નાઈ વતી ચાલુ આઈપીએલ સીઝનની સર્વશ્રેષ્ઠ પાર્ટનરશિપ છે.
રાયડૂએ શેન વોટસન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. જે ચેન્નાઈ વતી ચાલુ આઈપીએલ સીઝનની સર્વશ્રેષ્ઠ પાર્ટનરશિપ છે.
4/4
પુણેઃ રવિવારે સાંજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર અંબાતી રાયડૂએ સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. રાયડૂની આઈપીએલ કરિયરની આ પ્રથમ સદી હતી. આ ઉપરાંત ચાલુ સીઝનમાં સદી ફટકારનારો તે ચોથો બેટ્સમેન બન્યો છે.
પુણેઃ રવિવારે સાંજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર અંબાતી રાયડૂએ સદી ફટકારી ટીમને જીત અપાવી હતી. રાયડૂની આઈપીએલ કરિયરની આ પ્રથમ સદી હતી. આ ઉપરાંત ચાલુ સીઝનમાં સદી ફટકારનારો તે ચોથો બેટ્સમેન બન્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget