શોધખોળ કરો

સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય બાદ ઋષભ પંતે પહેલીવાર આપ્યું ચોંકવનારું નિવેદન? જાણો વિગત

ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતની 4 વિકેટો 24 રન પર જ પાડી દીધી હતી ત્યારે હાર્દિક પંડ્યા સાથે પંતે 47 રનની ભાગેદારી કરી હતું પરંતુ ખોટો શોટ રમીને આઉટ થયો હતો.

નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતનો પરાજય થયા બાદ યુવા ખેલાડી ઋષભ પંતે હાર બાદ પહેલીવાર મૌન તોડ્યું હતું. ઋષભ પંતનાં આઉટ થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઘણો જ ગુસ્સે થયો હતો. હવે ઋષભ પંતે એક ટ્વિટ કરીને પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય બાદ ઋષભ પંતે પહેલીવાર આપ્યું ચોંકવનારું નિવેદન? જાણો વિગત ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આઈસીસી વિશ્વ કપ 2019ની પહેલી સેમિ-ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતની 4 વિકેટો 24 રન પર જ પાડી દીધી હતી ત્યારે હાર્દિક પંડ્યા સાથે પંતે 47 રનની ભાગેદારી કરી હતું પરંતુ ખોટો શોટ રમીને આઉટ થયો હતો. સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય બાદ ઋષભ પંતે પહેલીવાર આપ્યું ચોંકવનારું નિવેદન? જાણો વિગત પંતે પોતાની એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘મારો દેશ, મારી ટીમ…મારું સમ્માન. સમગ્ર દેશે જે વિશ્વાસ અને પ્રેમ એક ટીમ તરીકે અમારા પર દર્શાવ્યો છે તેના માટે ઘણો આભારી છું. અમે મજબૂતીથી પુનરાગમન કરીશું. સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય બાદ ઋષભ પંતે પહેલીવાર આપ્યું ચોંકવનારું નિવેદન? જાણો વિગત બીજી તરફ કેટલાક યૂઝર્સે ઋષભ પંતનાં ખરાબ શોટને ભારતની હાર માટે જવાબદાર ગણાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ પંતનો બચાવ કરતાં કહ્યું હતું કે, તે સ્વાભાવિક ખેલાડી છે અને તેણે ખરાબ સ્થિતિમાંથી બહાર લાવવા માટે સારું કામ કર્યું છે અને હાર્દિક પંડ્યા સાથે ભાગેદારી કરી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Embed widget