શોધખોળ કરો

યુવરાજની વિદાય પર ટીમ ઇન્ડિયાનો કયો સ્ટાર ખેલાડી થયો ભાવુક, બોલ્યો- જોઇએ એવી વિદાય ના મળી

યુવરાજની વિદાયથી કેટલાક ખેલાડીઓ ઉદાસ થયા તો કેટલાક ભાવુક થયા હતા. ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા યુવીના સન્યાસને લઇને ભાવુક થયો હતો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 વર્ષ વિતાવ્યા બાદ સિક્સર કિંગ યુવરાજ સિંહે સન્યાસની જાહેરાત કરી દીધી. ભારતીય ટીમને બે-બે વર્લ્ડકપમાં મહત્વનુ યોગદાન આપનારા ઓલરાઉન્ડર યુવરાજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વાતની જાહેરાત કરતાં ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઇ હતી. દિગ્ગજોએ તેને શુભેચ્છા આપવાની શરૂ કરી દીધી હતી. યુવરાજની વિદાયથી કેટલાક ખેલાડીઓ ઉદાસ થયા તો કેટલાક ભાવુક થયા હતા. ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા યુવીના સન્યાસને લઇને ભાવુક થયો હતો, તેને ટ્વીટ કરીને યુવરાજને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તમને જોઇએ એવી વિદાય મળી નહીં, તમે એક સારી વિદાયના હકદાર હતા. યુવરાજની વિદાય પર ટીમ ઇન્ડિયાનો કયો સ્ટાર ખેલાડી થયો ભાવુક, બોલ્યો- જોઇએ એવી વિદાય ના મળી ભારતના વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, 'તમને ખબર નથી તમે આ સમયે શું મેળવ્યુ છે, લવ યુ ભાઇ. તમે એક સારી વિદાયના હકદાર હતા.' જોકે, જવાબમાં યુવરાજે પણ પોતાનું દુઃખ દર્શાવતા લખ્યું- 'તમને ખબર છે કે મને અંદરો અંદર શું ફીલ થઇ રહ્યું છે. લવ યુ ભાઇ, તમે એક લેજેન્ડ બનો.' ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહ ભારત તરફથી 40 ટેસ્ટ, 308 વનડે અને 58 ટી20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની એવરેજતી યુવરાજે 1900 રન બનાવ્યા છે. વળી વનડેમાં યુવરાજે 8701 રન અને ટી20માં 1177 રન બનાવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર્સમાં સૌથી ટૉપ પર રહ્યો છે, તેને 2007 અને 2011 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવરાજની વિદાય પર ટીમ ઇન્ડિયાનો કયો સ્ટાર ખેલાડી થયો ભાવુક, બોલ્યો- જોઇએ એવી વિદાય ના મળી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget