શોધખોળ કરો
INDvsNZ: શરમજનક હાર બાદ રોહિત શર્માએ હારનું આ મોટુ કારણ, જાણો વિગતે
1/5

હાર બાદ રોહિતે કહ્યું કે, લાંબા સમય બાદ બેટિંગમાં આ અમારુ ખરાબ પ્રદર્શન છે, દરેક ન્યૂઝીલેન્ડના બૉલરોને શ્રેય આપવો જોઇએ, આ તેમનું શાનદાર પ્રદર્શન હતું. વધુમાં કહ્યું કે બેટ્સમેનોનો કેટલાક ખરાબ શૉટ અમારી હારનું કારણ બન્યા.
2/5

માત્ર 92 રનમાં સમેટાયેલી ટીમ ઇન્ડિયાને કીવી ટીમે આઠ વિકેટે હાર આપી, આને લઇને રોહિત શર્માએ કહ્યું કે આ ટીમ ઇન્ડિયાનું અત્યાર સૌથી ખરાબ બેટિંગ પ્રદર્શન છે. બૉલ્ટની ઘાતક બૉલિગના કારણે (21 રનમાં પાંચ વિકેટ) ટીમ ઇન્ડિયા 30.5 ઓવરમાં માત્ર 92 રન પર સમેટાઇ ગઇ હતી.
Published at : 31 Jan 2019 02:45 PM (IST)
View More





















