શોધખોળ કરો

ભારતના આ સ્ટાર ખેલાડીએ કર્યા ધોનીના ભરપેટ વખાણ, કહ્યું- આ વાતોએ ધોનીને બનાવ્યો સૌથી અલગ અને સફળ કેપ્ટન

ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ 2011માં મુંબઈમાં શ્રીલંકાને ફાઈનલમાં હરાવીને 50 ઓવરનો વર્લ્ડપ જીત્યો હતો.

નવી દિલ્હીઃ લિમિટેડ ઓવર ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા છેલ્લા ઘણાં સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. રોહિત હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે, જ્યાં ભારતે પાંચ મેચની ટી20 સીરીઝમાં 5-0થી ક્લીપસ્વીપ કર્યું. રોહિત જોકે ટી20 સીરીધની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થઈ જતા વનડે અને ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ પ્રવાસ પર આવતા પહેલા રોહિતે એક ટોક શો માટે શૂટિંગ કર્યું હતું, જેનો એપિસોડ હાલમાં જ યૂટ્યૂબ પર આવ્યો. આ શોમાં રોહિતે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપના ખૂબ વખાણ કર્યા છે. ધોનીની આગેવાનીમાં ભારતે 2007માં પ્રથમ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ 2011માં મુંબઈમાં શ્રીલંકાને ફાઈનલમાં હરાવીને 50 ઓવરનો વર્લ્ડપ જીત્યો હતો. ધોનીની જ કેપ્ટનશિપમાં ભારેત 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો અને તેની જ આગેવાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સે આઈપીએલનો ત્રીજો ખિતાબ જીત્યો. દક્ષિણ આફ્રીકામાં ટી20 વર્લ્ડ કપ દરમિયાન ધોનીની આગેવાનીમાં ડેબ્યૂ કરનાર રોહિતે પોતાના પૂર્વ કેપ્ટનના ખૂબ વખાણ કર્યા છે. રોહિતે ચેટ શો ‘કર્લી ટેલ્સમાં કહ્યું, સમગ્ર ભારતને ખબર છે કે મહેન્દ્ર સિંહ ધોની આવા જ છે. તેના કારણે તેને મેદાન પર સારા નિર્ણય લેવામાં મદદ મળે છે અને હવે તમે જોઈ શકો છો કે તે સૌથી સફળ ભારતીય કેપ્ટન છે, તેમણે ત્રણ આઈસીસી ટ્રોફી જીતી છે અને અનેક આઈપીએલ ખિતાબ પણ.’ ભારતના આ સ્ટાર ખેલાડીએ કર્યા ધોનીના ભરપેટ વખાણ, કહ્યું- આ વાતોએ ધોનીને બનાવ્યો સૌથી અલગ અને સફળ કેપ્ટન 32 વર્ષીય રોહિતે કહ્યું કે, જ્યારે ધોની કેપ્ટન હતો ત્યારે તે યુવાન અને અનુભવહીન બોલર્સને ઘણી સારી રીતે યુઝ કરતો હતો અને તેમની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવતો હતો. રોહિતે જણાવ્યું કે, ‘મેં ઘણીવાર જોયું છે કે, જ્યારે યુવા બોલર્સ દબાણમાં આવે તો તે તેની સાથે કેવી રીતે કામ કરે છે. તે તેની પાસે જતો અને તેની ગરદન અને ખભા પર હાથ મૂકતો, તેની સાથે વાત કરતો કે શું કરવાની જરૂર છે અને શું નહીં.’ BCCIના કેન્દ્રીય અનુબંધિત ખેલાડીઓની યાદમાંથી તાજેતરમાં બહાર થયેલો ધોની ગત વર્ષે 50 ઓવરના વર્લ્ડકપ બાદ કોઈ ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. તે 29 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે તેવી આશા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget