શોધખોળ કરો

ભારતના ક્યા મહાન ક્રિકેટરે યુવરાજ સાથે દોસ્તી નિભાવીને તેને 1 કરોડ રૂપિયામાં ખરીદાવડાવ્યો?

1/6
આઇપીએલમાં એકસમયે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહેલા યુવરાજને આ વખતે વેચાવવાના ફાંફાં પડી ગયા હતા. એક કરોડની બેઝપ્રાઇઝ ધરાવતા યુવરાજસિંહને કોઇ ખરીદવા તૈયાર ન હતુ ત્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ગુરુ સમાન સચીને તેનુ સન્માન જાળવ્યુ હતુ. સચીને યુવરાજને એક કરોડમાં મુંબઇની ટીમ સાથે સામેલ કરી દીધો હતો.
આઇપીએલમાં એકસમયે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહેલા યુવરાજને આ વખતે વેચાવવાના ફાંફાં પડી ગયા હતા. એક કરોડની બેઝપ્રાઇઝ ધરાવતા યુવરાજસિંહને કોઇ ખરીદવા તૈયાર ન હતુ ત્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ગુરુ સમાન સચીને તેનુ સન્માન જાળવ્યુ હતુ. સચીને યુવરાજને એક કરોડમાં મુંબઇની ટીમ સાથે સામેલ કરી દીધો હતો.
2/6
ઉલ્લેખનીય છે કે, સચીન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર છે, સચીની સાથે સાથે કૉચ ઝહીર ખાન અને કેપ્ટન રોહિત શર્માએ પણ યુવરાજને માન સાથે સામેલ કરવામાં મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સચીન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર છે, સચીની સાથે સાથે કૉચ ઝહીર ખાન અને કેપ્ટન રોહિત શર્માએ પણ યુવરાજને માન સાથે સામેલ કરવામાં મદદ કરી હતી.
3/6
4/6
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર તરીકે ફેમસ થયેલા યુવરાજ માટે આ વખતની આઇપીએલ નિરસ રહી. 2011 અને 2007ના વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજને આ વખતે કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદવામાં રસ ન હતો દખાવ્યો. જોકે, છેલ્લે મુંબઇની ટીમે તેને ખરીદ્યો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર તરીકે ફેમસ થયેલા યુવરાજ માટે આ વખતની આઇપીએલ નિરસ રહી. 2011 અને 2007ના વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજને આ વખતે કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદવામાં રસ ન હતો દખાવ્યો. જોકે, છેલ્લે મુંબઇની ટીમે તેને ખરીદ્યો હતો.
5/6
ગઇ આઇપીએલ સિઝનમાં યુવરાજ પંજાબની ટીમે ખરીદ્યો હતો પણ યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 8 મેચોમાં 65 રન જ બનાવી શક્યો હતો, વળી બૉલિંગમાં બે ઓવર કરીને 23 રન આપ્યા હતા. આમ આઇપીએલની 2018ની સિઝન પણ યુવરાજ માટે ફેઇલ રહી હતી.
ગઇ આઇપીએલ સિઝનમાં યુવરાજ પંજાબની ટીમે ખરીદ્યો હતો પણ યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 8 મેચોમાં 65 રન જ બનાવી શક્યો હતો, વળી બૉલિંગમાં બે ઓવર કરીને 23 રન આપ્યા હતા. આમ આઇપીએલની 2018ની સિઝન પણ યુવરાજ માટે ફેઇલ રહી હતી.
6/6
નોંધનીય છે કે, 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે યુવરાજને અધધધ કિંમત 14 કરોડમાં ખરીદ્યો હતો, ત્યારબાદના વર્ષે દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
નોંધનીય છે કે, 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે યુવરાજને અધધધ કિંમત 14 કરોડમાં ખરીદ્યો હતો, ત્યારબાદના વર્ષે દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget