શોધખોળ કરો

ભારતના ક્યા મહાન ક્રિકેટરે યુવરાજ સાથે દોસ્તી નિભાવીને તેને 1 કરોડ રૂપિયામાં ખરીદાવડાવ્યો?

1/6
આઇપીએલમાં એકસમયે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહેલા યુવરાજને આ વખતે વેચાવવાના ફાંફાં પડી ગયા હતા. એક કરોડની બેઝપ્રાઇઝ ધરાવતા યુવરાજસિંહને કોઇ ખરીદવા તૈયાર ન હતુ ત્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ગુરુ સમાન સચીને તેનુ સન્માન જાળવ્યુ હતુ. સચીને યુવરાજને એક કરોડમાં મુંબઇની ટીમ સાથે સામેલ કરી દીધો હતો.
આઇપીએલમાં એકસમયે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહેલા યુવરાજને આ વખતે વેચાવવાના ફાંફાં પડી ગયા હતા. એક કરોડની બેઝપ્રાઇઝ ધરાવતા યુવરાજસિંહને કોઇ ખરીદવા તૈયાર ન હતુ ત્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ગુરુ સમાન સચીને તેનુ સન્માન જાળવ્યુ હતુ. સચીને યુવરાજને એક કરોડમાં મુંબઇની ટીમ સાથે સામેલ કરી દીધો હતો.
2/6
ઉલ્લેખનીય છે કે, સચીન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર છે, સચીની સાથે સાથે કૉચ ઝહીર ખાન અને કેપ્ટન રોહિત શર્માએ પણ યુવરાજને માન સાથે સામેલ કરવામાં મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સચીન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર છે, સચીની સાથે સાથે કૉચ ઝહીર ખાન અને કેપ્ટન રોહિત શર્માએ પણ યુવરાજને માન સાથે સામેલ કરવામાં મદદ કરી હતી.
3/6
4/6
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર તરીકે ફેમસ થયેલા યુવરાજ માટે આ વખતની આઇપીએલ નિરસ રહી. 2011 અને 2007ના વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજને આ વખતે કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદવામાં રસ ન હતો દખાવ્યો. જોકે, છેલ્લે મુંબઇની ટીમે તેને ખરીદ્યો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડર તરીકે ફેમસ થયેલા યુવરાજ માટે આ વખતની આઇપીએલ નિરસ રહી. 2011 અને 2007ના વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજને આ વખતે કોઇ ફ્રેન્ચાઇઝીએ ખરીદવામાં રસ ન હતો દખાવ્યો. જોકે, છેલ્લે મુંબઇની ટીમે તેને ખરીદ્યો હતો.
5/6
ગઇ આઇપીએલ સિઝનમાં યુવરાજ પંજાબની ટીમે ખરીદ્યો હતો પણ યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 8 મેચોમાં 65 રન જ બનાવી શક્યો હતો, વળી બૉલિંગમાં બે ઓવર કરીને 23 રન આપ્યા હતા. આમ આઇપીએલની 2018ની સિઝન પણ યુવરાજ માટે ફેઇલ રહી હતી.
ગઇ આઇપીએલ સિઝનમાં યુવરાજ પંજાબની ટીમે ખરીદ્યો હતો પણ યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 8 મેચોમાં 65 રન જ બનાવી શક્યો હતો, વળી બૉલિંગમાં બે ઓવર કરીને 23 રન આપ્યા હતા. આમ આઇપીએલની 2018ની સિઝન પણ યુવરાજ માટે ફેઇલ રહી હતી.
6/6
નોંધનીય છે કે, 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે યુવરાજને અધધધ કિંમત 14 કરોડમાં ખરીદ્યો હતો, ત્યારબાદના વર્ષે દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
નોંધનીય છે કે, 2014માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે યુવરાજને અધધધ કિંમત 14 કરોડમાં ખરીદ્યો હતો, ત્યારબાદના વર્ષે દિલ્હીની ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
Mahakumbh 2025: મહાકુંભમાં હવે કેટલા શાહી સ્નાન બાકી છે, ફેબ્રુઆરીની આ તારીખ નોંધી લો
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
IND Vs ENG 3rd ODI Live Streaming: આવતીકાલે અમદાવાદમાં ઇગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ, જાણો કેવી રીતે જોઇ શકશો લાઇવ?
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
સંસદીય સમિતિ મોકલશે Ranveer Allahbadiaને નોટિસ? વધી શકે છે યુ-ટ્યૂબરની મુશ્કેલી
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
18 વર્ષ પછી બંધ કરી રહી છે Apple, હવે iPhoneમાં નહી મળે આ ફીચર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Embed widget