શોધખોળ કરો
ભારતના ક્યા મહાન ક્રિકેટરે યુવરાજ સાથે દોસ્તી નિભાવીને તેને 1 કરોડ રૂપિયામાં ખરીદાવડાવ્યો?
1/6

આઇપીએલમાં એકસમયે સૌથી મોંઘા ખેલાડી તરીકે રહેલા યુવરાજને આ વખતે વેચાવવાના ફાંફાં પડી ગયા હતા. એક કરોડની બેઝપ્રાઇઝ ધરાવતા યુવરાજસિંહને કોઇ ખરીદવા તૈયાર ન હતુ ત્યારે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ગુરુ સમાન સચીને તેનુ સન્માન જાળવ્યુ હતુ. સચીને યુવરાજને એક કરોડમાં મુંબઇની ટીમ સાથે સામેલ કરી દીધો હતો.
2/6

ઉલ્લેખનીય છે કે, સચીન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો મેન્ટર છે, સચીની સાથે સાથે કૉચ ઝહીર ખાન અને કેપ્ટન રોહિત શર્માએ પણ યુવરાજને માન સાથે સામેલ કરવામાં મદદ કરી હતી.
Published at : 19 Dec 2018 10:42 AM (IST)
Tags :
Sachin TendulkarView More





















