શોધખોળ કરો

દ્રવિડ, લક્ષ્મણ પછી સચિન તેંડુલકર પણ ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાશે ? જાણો BCCI પ્રમુખ ગાંગુલીએ શું કહ્યું ?

બેકસ્ટેજ વિધ બોરિયા કાર્યક્રમમાં પત્રકાર બોરિયા મજૂમદાર સાથે વાત કરતા બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સચીન તેંદુલકર વિશે વાત કરી હતી.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફારોનો દોર ચાલી રહ્યો છે, હવે આ બધાની વચ્ચે ગાંગુલીએ પૂર્વ સ્ટાર ક્રિકેટર સચિન તેંદુલકરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. ગાંગુલીએ એક પત્રકાર સાથે વાત કરતા સચીનને ટીમ ઇન્ડિયામાં લાવવા માટે વાત કરી હતી.  

બેકસ્ટેજ વિધ બોરિયા કાર્યક્રમમાં પત્રકાર બોરિયા મજૂમદાર સાથે વાત કરતા બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સચીન તેંદુલકર વિશે વાત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે, સચીનને હું ટીમ ઇન્ડિયામાં જોડવા માટે સંકેત આપુ છે, તેમને સ્વીકાર કર્યો કે સચીન જો ટીમ ઇન્ડિયામાં સામેલ થશે તો તે થોડુક અલગ હશે પરંતુ કોઇ મોટા સમાચાર નથી, તે હિતોના ટકરાવની વચ્ચે મુદ્દાઓનુ સમાધાન કરવા માટે ઇચ્છુક છે. ગાંગુલીએ કહ્યું સચીન થોડોક અલગ છે, તે તે બધામાં સામેલ થવા નથી માંગતો, મને યકીન છે કે, સચીન ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થાય છે તો તે વધુ સારુ ગણાશે. હાલમાં ચારેય બાજુ વધારે સંઘર્ષ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા બાદ સાથી ક્રિકેટરોને વધુ મદદ કરી રહ્યાં છે. ગાંગુલીએ પહેલા રાહુલ દ્રવિડને ટીમ ઇન્ડિયાના મુખ્ય કૉચ તરીકે નિયુક્ત કર્યો, જ્યારે નેશનલ ક્રિકેટ એકેડમીમાં દ્રવિડની જગ્યાએ વીવીએસ લક્ષ્મણને અધ્યક્ષ બનાવવામાં આવ્યો. હવે સચીનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા પર વધુ એક મોટો દાંવ ગાંગુલી રમી શકે છે.

આ પણ વાંચો- 

આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ

Pro Kabaddi 2021: પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ કરતા પણ વધારે છે કબડ્ડીના આ બે ખેલાડીઓનો પગાર, જાણો વિગતે

2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર

રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી

Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ

Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.