શોધખોળ કરો
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઇન્ડિયા-એ ટીમમાંથી બહાર થયો આ ખેલાડી, જાણો શું છે કારણ
1/4

ઇંગ્લેન્ડ પ્રવાસ પર વનડે ટ્રાઈઝ સીરીઝ માટે 16 સભ્યોની ઇન્ડિયા-એ ટીમની જાહેરાત 8 મેના રોજ કરવામાં આવી હતી. ટીમ રવાના થાય તે પહેલા સંજૂ સેમસનના રિપ્લેસમેન્ટ નથી મળ્યું, પરંતુ ટૂંક સમયમાં જ કોઈ અન્ય ખેલાડીને મોકલવામાં આવશે.
2/4

સંજૂ સેમસને આઈપીએલ 2018માં 31.50ની સરેરાશ સાથે 441 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વિજય હજારે ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. બેંગલુરુ સ્થિતિ નેસનલ ક્રિકેટ એકેડમીના સૂત્રો અનુસાર થોડા દિવસ પહેલા જ ખેલાડીઓનો યો યો ટેસ્ટ થયો હતો.
Published at : 11 Jun 2018 11:10 AM (IST)
View More





















