શોધખોળ કરો

SCએ BCCIને નવું સંવિધાન બનાવવા કહ્યું, કેન્દ્ર કે રાજ્યના મંત્રી નહીં બની શકે ક્રિકેટ બોર્ડના પદાધિકારી

1/5
 લોઢા કમિટીને બીસીસીઆઈનો રાજ્ય ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષના કૂલિંગ ઑફ પીરિયડની જોગવાઈ રાખી હતી. એટલે કે તે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી બીજી વાર ચૂંટણી લડી શકતો નહતો. જે હવે સતત બે વાર કાર્યકાળ બાદ લાગુ થશે.બીબીસીઆઈના
લોઢા કમિટીને બીસીસીઆઈનો રાજ્ય ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષના કૂલિંગ ઑફ પીરિયડની જોગવાઈ રાખી હતી. એટલે કે તે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી બીજી વાર ચૂંટણી લડી શકતો નહતો. જે હવે સતત બે વાર કાર્યકાળ બાદ લાગુ થશે.બીબીસીઆઈના
2/5
 જો કે, સુપ્રીમ કોર્ટે એક રાજ્ય, એક વોટ ની શરતમાં રાહત આપી છે. લોઢા કમિટીની ભલામણમાં તમામ રાજ્યમાં એક જ ક્રિકેટ સંઘને પૂર્ણ સદસ્યતા આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્ય પર અસર પડી રહી હતી. જ્યાં વર્ષોથી ત્રણ-ત્રણ ક્રિકેટ બોર્ડ સક્રિય છે. સાથે રાજ્ય પ્રમાણે સદસ્યતા મળવાની શરતને લઈને રેલવે, સેના અને યુનિવર્સિટીઓના ક્રિકેટ બોર્ડની સદસ્યતા ખતમ થઈ જવાનો ખતરો પણ હતો
જો કે, સુપ્રીમ કોર્ટે એક રાજ્ય, એક વોટ ની શરતમાં રાહત આપી છે. લોઢા કમિટીની ભલામણમાં તમામ રાજ્યમાં એક જ ક્રિકેટ સંઘને પૂર્ણ સદસ્યતા આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્ય પર અસર પડી રહી હતી. જ્યાં વર્ષોથી ત્રણ-ત્રણ ક્રિકેટ બોર્ડ સક્રિય છે. સાથે રાજ્ય પ્રમાણે સદસ્યતા મળવાની શરતને લઈને રેલવે, સેના અને યુનિવર્સિટીઓના ક્રિકેટ બોર્ડની સદસ્યતા ખતમ થઈ જવાનો ખતરો પણ હતો
3/5
 જે ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રને ત્રણેય ક્રિકેટ બોર્ડને પૂર્ણ સદસ્યતા આપી દીધી છે. સાથે ગુજરાત પણ ત્રણેય ક્રિકેટ બોર્ડ- ગુજરાત, સૌરાષ્ટ્ર અને વડોદરાની પૂર્ણ સદસ્યતા મેળવવા સફળ રહ્યું. રેલવે, સર્વિસિઝ અને યુનિવર્સિટીઓને પણ સદસ્યતાનો દરજ્જો મળી ગયો છે.
જે ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રને ત્રણેય ક્રિકેટ બોર્ડને પૂર્ણ સદસ્યતા આપી દીધી છે. સાથે ગુજરાત પણ ત્રણેય ક્રિકેટ બોર્ડ- ગુજરાત, સૌરાષ્ટ્ર અને વડોદરાની પૂર્ણ સદસ્યતા મેળવવા સફળ રહ્યું. રેલવે, સર્વિસિઝ અને યુનિવર્સિટીઓને પણ સદસ્યતાનો દરજ્જો મળી ગયો છે.
4/5
 નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)માં હવે 70 વર્ષથી વધુ ઉમરના લોકો પદાધિકારી રહેશે નહીં. સાર્વજનિક પદ પર બેઠેલા લોકો પણ બીસીસીઆઈના પદાધિકારી નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને 30 દિવસમાં લોઢા કમિટીને ભલામણ પ્રમાણે નવું સંવિધાન બનાવવા કહ્યું છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)માં હવે 70 વર્ષથી વધુ ઉમરના લોકો પદાધિકારી રહેશે નહીં. સાર્વજનિક પદ પર બેઠેલા લોકો પણ બીસીસીઆઈના પદાધિકારી નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને 30 દિવસમાં લોઢા કમિટીને ભલામણ પ્રમાણે નવું સંવિધાન બનાવવા કહ્યું છે.
5/5
 લોઢા કમિટીને બીસીસીઆઈનો રાજ્ય ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષના કૂલિંગ ઑફ પીરિયડની જોગવાઈ રાખી હતી. એટલે કે તે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી બીજી વાર ચૂંટણી લડી શકતો નહતો. જે હવે સતત બે વાર કાર્યકાળ બાદ લાગુ થશે.બીબીસીઆઈના
લોઢા કમિટીને બીસીસીઆઈનો રાજ્ય ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષના કૂલિંગ ઑફ પીરિયડની જોગવાઈ રાખી હતી. એટલે કે તે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી બીજી વાર ચૂંટણી લડી શકતો નહતો. જે હવે સતત બે વાર કાર્યકાળ બાદ લાગુ થશે.બીબીસીઆઈના
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
મોડે સુધી જાગવા તૈયાર રહેજો! ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 2જી વનડેના સમયમાં મોટો ફેરફાર
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
વિશ્વ વિજેતા ક્રિકેટ ટીમનું બોર્ડ થયું કંગાળ, ICCએ આપી ₹123 કરોડની લોન
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
Embed widget