શોધખોળ કરો
વર્લ્ડકપ 2019નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતની ક્યારે અને કોની કોની વચ્ચે રમાશે મેચ?
1/5

જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કહ્યું કે, બોર્ડે સર્વસમ્મતિથી સહમતિ વ્યક્ત કરી છે કે 2021માં ભારતમાં હવે 16 ટીમો વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
2/5

તે સિવાય આઈસીસીએ 2021માં ભારતમાં યોજાનારી ચેમ્પિયન ટ્રોફીને વર્લ્ડ ટી-20માં બદલવાનો નિર્ણય લીધો છે. હવે આઠ ટીમો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટ ખતમ કરી દેવામાં આવી છે.
Published at : 27 Apr 2018 10:25 AM (IST)
View More





















