શોધખોળ કરો

બીજી ટેસ્ટ પહેલા ગાંગુલીએ વિરાટને આપી આ ખાસ સલાહ, જાણો શું કરવા ને ક્યાં ખેલાડીઓ પર વિશ્વાસ રાખવા કહ્યું

1/5
2/5
ગાંગુલીએ કહ્યું કે, ‘આ પાંચ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ હતી અને મારુ માનવું છે કે ટીમને વાપસી કરવાની અને ક્ષમતા બતાવવાની સારી તક છે. અજિંક્યે રહાણે અને મુરલી વિજયને વધારે પ્રતિબદ્ધતા બતાવવી પડશે, કેમકે તે પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં રન બનાવી ચૂક્યા છે.’
ગાંગુલીએ કહ્યું કે, ‘આ પાંચ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટ હતી અને મારુ માનવું છે કે ટીમને વાપસી કરવાની અને ક્ષમતા બતાવવાની સારી તક છે. અજિંક્યે રહાણે અને મુરલી વિજયને વધારે પ્રતિબદ્ધતા બતાવવી પડશે, કેમકે તે પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં રન બનાવી ચૂક્યા છે.’
3/5
ઓપનિંગ બેટ્સમેન વિજયે બર્મઘમ ટેસ્ટમાં 20 અને 6, જ્યારે મધ્યમક્રમના બેટ્સેમન રહાણેએ 15 રન અને 2 રન બનાવ્યા. આ રીતે આ બન્ને બેટ્સમેનોએ માત્ર 43 રનોનું યોગદાન આપ્યું. ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટમાં લખ્યું, ‘જો તમારે ટેસ્ટ મેચ જીતવી છે તો પછી પ્રત્યેક રનને બનાવવા પડશે.’
ઓપનિંગ બેટ્સમેન વિજયે બર્મઘમ ટેસ્ટમાં 20 અને 6, જ્યારે મધ્યમક્રમના બેટ્સેમન રહાણેએ 15 રન અને 2 રન બનાવ્યા. આ રીતે આ બન્ને બેટ્સમેનોએ માત્ર 43 રનોનું યોગદાન આપ્યું. ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પૉસ્ટમાં લખ્યું, ‘જો તમારે ટેસ્ટ મેચ જીતવી છે તો પછી પ્રત્યેક રનને બનાવવા પડશે.’
4/5
વધુમાં કહ્યું કે, ‘મને નથી લાગતું કે હાર માટે કેપ્ટન જવાબદાર છે. જો કેપ્ટન હશો તે હાર માટે તમારી નિંદા થશે જેવી રીતે જીત પર પ્રસંશા થાય છે.’
વધુમાં કહ્યું કે, ‘મને નથી લાગતું કે હાર માટે કેપ્ટન જવાબદાર છે. જો કેપ્ટન હશો તે હાર માટે તમારી નિંદા થશે જેવી રીતે જીત પર પ્રસંશા થાય છે.’
5/5
નવી દિલ્હીઃ સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ અંતિમ ઇલેવનમાં ફેરફાર નહીં કરવાની સલાહ આપી છે. સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટને મુરલી વિજય અને અજિંક્યે રહાણેને વધુ પ્રતિબદ્ધતા સાથે બેટિંગ કરવાની કહ્યું છે.
નવી દિલ્હીઃ સૌરવ ગાંગુલીએ કેપ્ટન વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ અંતિમ ઇલેવનમાં ફેરફાર નહીં કરવાની સલાહ આપી છે. સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટને મુરલી વિજય અને અજિંક્યે રહાણેને વધુ પ્રતિબદ્ધતા સાથે બેટિંગ કરવાની કહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget