શોધખોળ કરો

ગાંગુલીએ રિટાયરમેન્ટ મુદ્દે ધોનીને સંભળાવી દીધા આ શબ્દો, કહ્યું- વર્લ્ડકપ રમવો છે તો......

1/5
ગાંગુલીએ કહ્યું કે, વનડેમાં ટૉપથ્રી બેટ્સમેનો રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી પર વધુ પડતી નિર્ભરતા ટીમની હારનું કારણ છે. જેથી ટીમમાં દરેકે પોતાનું યોગદાન આપવું પડશે.
ગાંગુલીએ કહ્યું કે, વનડેમાં ટૉપથ્રી બેટ્સમેનો રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી પર વધુ પડતી નિર્ભરતા ટીમની હારનું કારણ છે. જેથી ટીમમાં દરેકે પોતાનું યોગદાન આપવું પડશે.
2/5
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને વધુમાં કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાના બે શાનદાર બેટ્સમેન કેએલ રાહુલ અને અજિંક્યે રહાણેની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યું. ગાંગુલીએ કહ્યું કે, હુ આંખ બંધ કરીને દેખુ તો મને રાહુલ નંબર ચાર પર બેટિંગ કરતો દેખાય છે. તેમને કહ્યું કે મિડલ ઓર્ડરમાં સતત ફેરબદલના કારણે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન પ્રભાવિત થઇ રહ્યું છે.
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને વધુમાં કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાના બે શાનદાર બેટ્સમેન કેએલ રાહુલ અને અજિંક્યે રહાણેની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યું. ગાંગુલીએ કહ્યું કે, હુ આંખ બંધ કરીને દેખુ તો મને રાહુલ નંબર ચાર પર બેટિંગ કરતો દેખાય છે. તેમને કહ્યું કે મિડલ ઓર્ડરમાં સતત ફેરબદલના કારણે ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન પ્રભાવિત થઇ રહ્યું છે.
3/5
મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ગાંગુલીએ કહ્યું કે, આ વિકેટ કિપર બેટ્સમેન 2019 વર્લ્ડકપ માટે ટીમની પસંદ છે, તો તેને રમત સુધારવી પડશે. ગાંગુલીએ કહ્યું કે, જો ધોનીને રમાડવામાં આવે છે તો તેને હિટિંગ કરવી જ પડશે.
મહેન્દ્ર સિંહ ધોનીને લઇને ગાંગુલીએ કહ્યું કે, આ વિકેટ કિપર બેટ્સમેન 2019 વર્લ્ડકપ માટે ટીમની પસંદ છે, તો તેને રમત સુધારવી પડશે. ગાંગુલીએ કહ્યું કે, જો ધોનીને રમાડવામાં આવે છે તો તેને હિટિંગ કરવી જ પડશે.
4/5
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝની છેલ્લી મેચ બાદ એમ્પાયરના હાથમાંથી બૉલ લઇ લીધો, જેને લઇને ફેન્સ અને મીડિયામાં ધોનીના રિટાયરમેન્ટની વાત ઉડવા લાગી હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેની વનડે સીરીઝની છેલ્લી મેચ બાદ એમ્પાયરના હાથમાંથી બૉલ લઇ લીધો, જેને લઇને ફેન્સ અને મીડિયામાં ધોનીના રિટાયરમેન્ટની વાત ઉડવા લાગી હતો.
5/5
 જોકે, કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દેને અફવા ગણાવી અને બૉલ લેવાનુ કારણ આપ્યું હતું. પણ આ મુદ્દે હવે પૂર્વ કેપ્ટન ગાંગુલી ખુશ નથી, તેમને ધોનીને ખરાખરી સંભળાવી દીધી છે.
જોકે, કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દેને અફવા ગણાવી અને બૉલ લેવાનુ કારણ આપ્યું હતું. પણ આ મુદ્દે હવે પૂર્વ કેપ્ટન ગાંગુલી ખુશ નથી, તેમને ધોનીને ખરાખરી સંભળાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget