શોધખોળ કરો
ત્રીજી વનડે પહેલા ગભરાયો કેપ્ટન માર્કરમ, ટીમના બધા ખેલાડીઓને આપી આ સલાહ
1/7

ઉલ્લેખનીય છે કે, ડરબનમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને છ વિકેટથી માત આપી દીધી છે, વળી રવિવારે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે 9 વિકેટથી ફરીથી જીત મેળવી લીધી. હવે સીરીઝની ત્રીજી વનડે 7મી ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાવવાની છે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4.30 વાગે શરૂ થશે.
2/7

ફાક ડુ પ્લેસિસને ઇજા થવાથી માર્કરમને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મેચ બાદ માર્કરમે કહ્યું કે, 'ટીમે સારુ પ્રદર્શન નથી કર્યું, અમારે અમારી જાતે ઇમાનદાર થવું પડશે.'
Published at : 05 Feb 2018 03:16 PM (IST)
Tags :
India Vs SAView More























