શોધખોળ કરો

ખેલાડીઓના સન્યાસને રોકવા કયા ક્રિકેટ બોર્ડે લાગુ કર્યો ત્રણ મહિનાની નૉટિસ પીરિયડનો નિયમ, જાણો કેમ

હવે ખેલાડીઓને રિટાયર થવા માટે ત્રણ મહિના પહેલા નોટિસ આપવી પડશે. આ ઉપરાંત તેને અનાપત્તિ પ્રમાણપત્ર (NOC) પ્રાપ્ત કરવા માટે છ મહિનાની રાહ પણ જોવી પડશે. 

Cricket: સ્ટાર ક્રિકેટરો ક્રિકેટમાંથી સન્યાસ લઇ રહ્યાં છે, મોટાભાગના દેશના ક્રિકેટરો પોતાના બોર્ડ સામે પડીને કે પછી પોતાની જાતે સન્યાસની જાહેરાત કરતા હોય છે. પરંતુ અહીં એવી ઘટના છે કે ક્રિકેટ બોર્ડ ખુદ ક્રિકેટરોના સન્યાસથી કંટાળી ગયુ છે, અને તેને રોકવા માટે ખાસ નિયમો બનાવી લીધા છે. ખરેખરમાં આ વાત શ્રીલંકા ક્રિકેટ બોર્ડની છે, શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી યુવા અને સ્ટાર, અનુભવી ખેલાડીઓ ટીમ છોડીને જઇ રહ્યાં છે. આવા અચાનક સન્યાસ સામે હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ કડક થયુ છે, અને હવે નોટિસ પીરિયડ આપવાનો નિયમ લાગુ કર્યો છે. 

ખરેખરમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના તમામ ખેલાડીઓના સન્યાસથી પરેશાન થઇ ચૂક્યુ છે, હવે બોર્ડે આ સંબંધમાં એક નવો નિયમ લાગુ કરી દીધો છે. હવે ખેલાડીઓને રિટાયર થવા માટે ત્રણ મહિના પહેલા નોટિસ આપવી પડશે. આ ઉપરાંત તેને અનાપત્તિ પ્રમાણપત્ર (NOC) પ્રાપ્ત કરવા માટે છ મહિનાની રાહ પણ જોવી પડશે. 

શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તે જ ખેલાડીઓને અન્ય દેશોની ટી20 લીગમાં રમવાની અનુમતિ આપશે જે આ પ્રૉસેસ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેશે. આ ઉપરાંત લંકા પ્રીમિયર લીગ રમવાની યોગ્યતા હાંસલ કરવા માટે પણ શ્રીલંકાના ખેલાડીઓને 80 ટકા ઘરેલુ ક્રિકેટ રમવુ પડશે.

આ પણ વાંચો---- 

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

IGNOU PhD Entrance Exam 2021: પીએચડીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોવ તો જલ્દી અરજી કરો, 14 જાન્યુઆરી સુધી લંબાવાઈ તારીખ

Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ

Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget