શોધખોળ કરો

WC 2019: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને દર્શકોમાં રોમાંચ, ટિકિટોની કિંમત સાંભળી ચોંકી ઉઠશો

ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ વિન્ડો ખોલ્યાના થોડી જ મિનિટોમાં વેચાઇ ગઇ હતી. પરંતુ તે સમયે જે લોકોએ ટિકિટ ખરીદી હતી તેઓ હાલમાં તેને ઉંચી કિંમતોમાં વેચીને ભારે નફો કમાઇ રહ્યા છે.

લંડનઃ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની  મેચને લઇને દર્શકોમાં ખૂબ રોમાંચ જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની  મેચની ટિકિટોની કિંમત 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઇ છે. વર્ષ 2013 બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ  બંન્ને દેશો વચ્ચેના  સંબંધોમાં આવેલી કડવાશને  કારણે આઇસીસી અને એશિયાઇ ક્રિકેટ કાઉન્સિલ  દ્ધારા  આયોજીત ટુનામેન્ટમાં  જ  સામસામે રમે છે. બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારત અને પાકિસ્તાની મૂળના લોકો રહે છે અને  આ કારણે આ મેચની કિંમતો આકાશને આંબી રહી છે. 20 હજારની ક્ષમતાવાળા ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ  વિન્ડો ખોલ્યાના થોડી જ મિનિટોમાં વેચાઇ ગઇ હતી. પરંતુ  તે સમયે જે લોકોએ ટિકિટ ખરીદી હતી તેઓ હાલમાં તેને ઉંચી કિંમતોમાં વેચીને ભારે નફો કમાઇ રહ્યા છે. આવા લોકો પાસેથી ટિકિટો લઇને  રિસેલ કરનારી વેબસાઇટ વિયાગોગો ડોટ કોમના મતે તેમની પાસે લગભગ 480 ટિકિટ ફરીવાર વેચાણ માટે આવી હતી. તેમાં બ્રોન્ઝ, ગોલ્ડ અને પ્લેટિનિયમ અને  સિલ્વર કેટેગરીની હતી. કંપનીની વેબસાઇટ અનુસાર,  બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટો તમામ વેચાઇ ગઇ છે અને તેની  કિંમતો 17 હજારથી લઇને 27 હજાર રૂપિયા સુધી રહી  હતી.  શુક્રવાર  સુધીમાં 58 ગોલ્ડ અને 51 પ્લેટિનિયમ કેટેગરીની ટિકિટો ઉપબલ્ધ  હતી  જેની કિંમત 47 હજાર રૂપિયાથી લઇને 62 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. વેબસાઇટના મતે તેમની પાસે ગોલ્ડ કેટેગરીની 58 અને પ્લેટિનિયમ કેટેગરીની 51 ટિકિટો ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
Embed widget