શોધખોળ કરો

WC 2019: ભારત-પાકિસ્તાન મેચમાં 10 સેકન્ડની એડની કિંમત જાણીને ચોંકી જશો

જે મેચોમાં ભારત નથી, તેના સ્લોટ છથી સાડા છ લાખમાં વેચાઈ રહ્યા છે. આ આંકડા પરથી માલુમ થાય ઓછે કે, ભારત-પાકિસ્તાન મેચને લઈ સ્પોન્સર અથવા કંપનીઓમાં કેવા પ્રકારની દોડ છે.

નવી દિલ્હીઃ આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. ભારત બે મેચ જીતી ચુક્યું છે જ્યારે એક મેચ વરસાદમાં ધોવાઈ ગયો છે. ભારત પાકિસ્તાનની મેચ હંમેશા ચર્ચામાં રહે છે. બ્રોડકાસ્ટરર્સને પણ આ મેચમાં અન્ય મેચ કરતાં વધારે કમાણી થતી હોય છે. બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે લગભગ તમામ સ્લોટ વેચી દીધા છે. જોકે બાકીના સ્લોટની કિંમત હાલમાં 25 લાખ આસપાસ બોલાઈ રહી છે. સામાન્ય રીતે ભારતની મેચમાં દસ સેકન્ડના સ્લોટની કિંમત દસથી 16-18 લાખ રૂપિયા છે. આ એક મેચથી જ બ્રોડકાસ્ટર્સને અંદાજે 100 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. અંગ્રેજી સમાચાર પત્ર ઈકોનોમી ટાઈમ્સ અનુસાર, ત્રણથી ચાર ટકા સ્લોટ વધ્યા છે, જેને પ્રીમિયમ રેટ પર સ્ટાર સ્પોર્ટ્સ વેચી રહ્યું છે. લગભગ 85 ટકા સ્લોટ રૂટિન પ્રક્રિયા હેઠળ બુક થઈ ચુક્યા છે. વેચેલા 15 ટકા સ્લોટ પ્રીમિયમ રેટ પર બુક કરવામાં આવી રહ્યા છે. હવે ત્રણથી ચાર ટકા સ્લોટ બચ્યા છે, જેના માટે 35 લાખ રૂપિયા માગવામાં આવી રહ્યા છે. WC 2019: ભારત-પાકિસ્તાન મેચમાં 10 સેકન્ડની એડની કિંમત જાણીને ચોંકી જશો જે મેચોમાં ભારત નથી, તેના સ્લોટ છથી સાડા છ લાખમાં વેચાઈ રહ્યા છે. આ આંકડા પરથી માલુમ થાય ઓછે કે, ભારત-પાકિસ્તાન મેચને લઈ સ્પોન્સર અથવા કંપનીઓમાં કેવા પ્રકારની દોડ છે. એટલું જ નહીં મેચ જોવા માટેની ટિકિટમાં પણ લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચ માટેની ટિકિટની કિંમત 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2013 બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ બંન્ને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશને કારણે આઇસીસી અને એશિયાઇ ક્રિકેટ કાઉન્સિલ દ્ધારા આયોજીત ટુનામેન્ટમાં જ સામસામે રમે છે. બ્રિટનમાં લાખોની સંખ્યામાં ભારત અને પાકિસ્તાની મૂળના લોકો રહે છે અને આ કારણે આ મેચની કિંમતો આકાશને આંબી રહી છે. 20 હજારની ક્ષમતાવાળા ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ વિન્ડો ખોલ્યાના થોડી જ મિનિટોમાં વેચાઇ ગઇ હતી. પરંતુ તે સમયે જે લોકોએ ટિકિટ ખરીદી હતી તેઓ હાલમાં તેને ઉંચી કિંમતોમાં વેચીને ભારે નફો કમાઇ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Embed widget