શોધખોળ કરો
ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય સુનીલ ગાવસ્કર, આપ્યું આ કારણ
1/4

ગાવસ્કરે જણાવ્યું કે, એક ક્રિકેટર હોવાના કારણે ઇમરાન ખાન અનેક વખત ભારત આવ્યા. તે ભારતને સમજે છે. તેથી ભારત-પાકિસ્તાન સંબંધો સુધરવાની મને પૂરી આશા છે.
2/4

પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના ચીફ ઇમરાન ખાન 18 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લેશે. જેમાં સામેલ થવા ઈમરાન ખાને તેના મિત્ર અને ક્રિકેટર સુનીલ ગાવસ્કરેને આમંત્રણ આપ્યું હતું.
Published at : 11 Aug 2018 04:00 PM (IST)
View More





















