શોધખોળ કરો

વિરાટ કોહલી પર ભડક્યા આ પૂર્વ ભારતીય ક્રિકેટર, કહ્યું- વિરાટનો જન્મ્યો ન હતો ત્યારે પણ અમે......

કોલકાતા ડે નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 46 રનથી હાર આપી હતી.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસકરે વિરાટ કોહલીના એ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતે સૌરવ ગાંગુલીના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં મોટા પડકારોનો સામો કરવાનું શરૂ કર્યું. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા સુનીલ ગાવસકરે કહ્યું કે, ભારતીય ટીમ એ સમયે પણ જીતતી હતી જ્યારે હાલના કેપ્ટન (વિરાટ કોહલી)નો જન્મ પણ થયો ન હતો. જોકે કોલકાતમાં રમાયેલ ઐતિહાસિક ડે નાઇટ ટેસ્ટમાં ભારતની બાંગ્લાદેશ સામે જીત  બાદ સુનીલ ગાવસકરે કહ્યું કે, આ મેચ ખૂબ જ શાનદાર રહી. કોલકાતા ડે નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ અને 46 રનથી હાર આપી હતી. સાથે જ ભારતે ટેસ્ટ સીરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. વિરાટની કેપ્ટનશિપમાં ભારતની આ સાતમી જીત છે. પિંક બોલ ટેસ્ટમાં જીત બાદ વિરાટે પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના વખાણ કર્યા હતા અને તેનાં જમાનાને યાદ કર્યા હતા. વિરાટે કહ્યું કે, દાદાએ જેની શરૂઆત કરી હતી, તેને અમે આગળ લઈ જઈ રહ્યા છીએ. વિરાટનાં આ નિવેદન પર સુનીલ ગાવસ્કર નરાાજ થયા હતા. ગાવસકરે કહ્યું કે, વિરાટ કદાચ ભૂલી ગયો છે કે, ગાંગુલીની ટીમ પહેલાં પણ ભારતીય ટીમ ક્રિકેટ રમતી હતી અને તેણે સિત્તેર અને 80નાં દાયકામાં વિદેશી અને ઘરેલું જમીન પર અનેક જીત મેળવી છે. એટલે કે લોકો એમ માની રહ્યા છે કે અમારા દેશની ટીમ 90ના દશકમાં ક્રિકેટ રમવાનું અને જીતવાનું શરૂ કર્યું છે તો તે ખોટું છે. 1970થી લઈને 1988 સુધી ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતાં અનેક ઐતિહાસિક જીત હાંસલ કરી છે. એટલું જ નહીં, આગળ તેઓએ કહ્યું કે વિરાટ ભલે ત્યારે જન્મ્યો પણ નહીં હોય, પણ તમે એ સમયનાં રેકોર્ડ પર નજર નાખશો તો તમે જાણશો કે તે સમયે પણ ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ પણ શ્રેષ્ઠ હતો. એ વાત અલગ છે કે તે સમયે મર્યાદિત ક્રિકેટ  મેચ રમાતી હતી અને વન ડે ક્રિકેટ પણ વધારે હતી નહી. પણ તેનો એ મતલબ નથી કે ભારતીય ટીમ 90નાં દાયકામાં જ જીતવાનું શરૂ કર્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget