શોધખોળ કરો

ભારતની ન્યુઝીલેન્ડ સામેની શરમજનક હારના આ ત્રણ મુખ્ય વિલન, ટીમમાંથી કાઢી મૂકવા ક્રિકેટ ચાહકોની માંગ...

હાર સાથે જ ટ્વીટર પર કેટલાક ખેલાડીઓને જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામા આવી રહ્યાં છે, જેમાં ત્રણ ખેલાડીઓને ભારતની ન્યુઝીલેન્ડ સામેની શરમજનક હારના મુખ્ય વિલન બતાવામાં આવી રહ્યાં છે,

નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે, ટી20 વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા સૌથી ફેવરેટ મનાતી ટીમ ઇન્ડિયા અત્યારે સૌથી ખરાબ રીતે ટૂર્નામેન્ટમાં હાર પર હારનો સામનો કરી રહી છે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઇન્ડિયા અત્યારે પોતાની શરૂઆતી બન્ને મેચો, પહેલા પાકિસ્તાન સામે અને બીજી ન્યૂઝીલેન્ડ સામે હારી ગઇ છે. આ સાથે જ ટ્વીટર પર કેટલાક ખેલાડીઓને જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામા આવી રહ્યાં છે, જેમાં ત્રણ ખેલાડીઓને ભારતની ન્યુઝીલેન્ડ સામેની શરમજનક હારના મુખ્ય વિલન બતાવામાં આવી રહ્યાં છે, અને તેમને ટીમમાંથી કાઢી મૂકવા ક્રિકેટ ચાહકો માંગ કરી રહ્યાં છે...

પાકિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો. સુપર-12 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 48 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ત્રીજી ઓવરમાં ઇશાન કિશન ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં માત્ર 4 રને આઉટ થયો હતો. કિશનના આઉટ થયા બાદ એડમ મિલ્ને એ બીજા જ બોલ પર રોહિત શર્માનો આસાન કેચ છોડ્યો હતો. છઠ્ઠી ઓવરમાં ટિમ સાઉથીએ કેએલ રાહુલ (18)ને આઉટ કરતાં ટીમ ઈન્ડિયાને બીજો ફટકો આપ્યો.


ભારતની ન્યુઝીલેન્ડ સામેની શરમજનક હારના આ ત્રણ મુખ્ય વિલન, ટીમમાંથી કાઢી મૂકવા ક્રિકેટ ચાહકોની માંગ...

સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હાર સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, અને લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget