શોધખોળ કરો

આજની મેચમાં ભારતને પછાડવા પાકિસ્તાને ખેલ્યો મોટો દાવ, જાણીને ચોંકી જશો તમે પણ, જાણો વિગતે

રિપોર્ટ છે કે, પાકિસ્તાને એક બે નહીં પરંતુ ત્રણ ખેલાડીઓ મેચમાં ફિનિશર તરીકે રમવા માટે જવાબદારી સોંપી છે.

Pakistan Playing 11: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇપ્રૉફાઇન મુકાબલો રમાશે. બન્ને ટીમો આ મેચને વર્લ્ડકપ ફાઇનલ કરતાં પણ વધુ મહત્વની સમજે છે. જોકે ખાસ વાત છે કે, ભારતીય ટીમ આજ સુધી વર્લ્ડકપ ઇતિહાસમાં ક્યારેય પાકિસ્તાની ટીમ સામે હાર્યુ નથી, અને પાકિસ્તાનને ક્યારેય જીત મળી શકી નથી. જેથી આજની મેચમાં પાકિસ્તાની ટીમે ભારતને હરાવવા મોટો દાવ ખેલ્યો છે. રિપોર્ટ છે કે, પાકિસ્તાને એક બે નહીં પરંતુ ત્રણ ખેલાડીઓ મેચમાં ફિનિશર તરીકે રમવા માટે જવાબદારી સોંપી છે. રિપોર્ટ છે કે, પાકિસ્તાને ભારતને ટી20 વર્લ્ડકપમાં પછાડવા માટે નવી તૈયારીઓના ભાગ રૂપે ત્રણ ખેલાડીઓને ફિનિશરનો રૉલ આપ્યો છે. જાણો કેવી છે પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન...........

બાબર અને રિઝવાનનો જોડી કરશે ઓપનિંગ- 
એ તો સ્પષ્ટ છે કે ભારત વિરુદ્ધ કેપ્ટન બાબર આઝામ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ઓપનિંગ કરશે. વળી, ફખર ઝમાન ત્રણ નંબર પર બેટિંગમાં ઉતરશે. સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે વોર્મ અપ મેચમાં પણ આ ત્રણેય ખેલાડીઓએ બેટિંગ કરી હતી. આ પછી અનુભવી બેટ્સમેન મોહમ્મદ હાફિઝ ચાર નંબર પર આવ્યો અને શોએબ મલિક પાંચ નંબર પર રમ્યો હતો. 

ફિનિશરનો રૉલ કરશે આ ત્રણેય ખેલાડી- 
ભારતને પછાડવા માટે પાકિસ્તાને મોટો દાવ ખેલ્યો છે, એટલે કે ખાસ પ્લાન બનાવ્યો છે વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલી, ઓલરાઉન્ડર ઇમાદ વસીમ અને શાદાબ ખાને ફિનિશરના રૉલમાં રમવાનુ કહેવામાં આવ્યુ છે, ટીમે આ ત્રણેય ખેલાડીઓને મેદાન પર ભારતને હરાવવા માટે ફિનિશરની ભૂમિકામાં બેટિંગ કરવાનુ કહી દીધુ છે. વળી, ફાસ્ટ બૉલિંગ વિભાગમાં હસન અલી, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદીને  ધારદાર બૉલિંગ કરવાનુ પણ કહેવામાં આવ્યુ છે. 

પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન- 
બાબર આઝમ (કેપ્ટન)
આસિફ અલી
ફકર જમાન
હૈદર અલી
મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર)
ઇમાદ વસીમ
મોહમ્મદ હાફીઝ
શાદાબ ખાન
શોએબ મલિક
હરીશ રાઉફ
હસન અલી
શાહીન શાહ આફ્રિદી

પાકિસ્તાનની 15 સભ્યોની ફૂલ સ્ક્વૉડ- 
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપકેપ્ટન), આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હારિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝાવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જૂનિયર, સરફરાજ અહેમદ (વિકેટકીપર), શાહિન શાહ આફ્રિદી, શોએબ મલિક.

રિઝર્વ ખેલાડી- 
ખુશદિલ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget