શોધખોળ કરો

ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, 2 વર્ષ બાદ આ ખેલાડીની થઈ વાપસી

1/5
ઇંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, અંબાતી રાયડુ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ
ઇંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી માટે જાહેર થયેલી ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, અંબાતી રાયડુ, એમએસ ધોની, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ
2/5
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાનારી ત્રણ વન-ડે મેચ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની તૈયારી માટે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી સરે વતી કાઉન્ટી ક્રિકેટ રમશે તેથી તે આયરલેન્ડ પ્રવાસ વખતે જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. વનડે ટીમમાં ફરી એકવખત જાડેજા અને અશ્વિનની અવગણના કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાનારી ત્રણ વન-ડે મેચ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની તૈયારી માટે નિયમિત કેપ્ટન વિરાટ કોહલી સરે વતી કાઉન્ટી ક્રિકેટ રમશે તેથી તે આયરલેન્ડ પ્રવાસ વખતે જ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. વનડે ટીમમાં ફરી એકવખત જાડેજા અને અશ્વિનની અવગણના કરવામાં આવી છે.
3/5
નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લા બોલે સિક્સ મારીને ભારતને વિજેતા બનાવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો પણ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લા બોલે સિક્સ મારીને ભારતને વિજેતા બનાવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો પણ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
4/5
ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં આઈપીએલની ચાલુ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના અંબાતી રાયડૂની બે વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. રાયડૂ જુન, 2016માં ઝિમ્બાબ્વે સામે અંતિમ વન ડે રમ્યો હતો. સિદ્ધાર્થ કૌલને પણ વનડેની ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં આઈપીએલની ચાલુ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના અંબાતી રાયડૂની બે વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. રાયડૂ જુન, 2016માં ઝિમ્બાબ્વે સામે અંતિમ વન ડે રમ્યો હતો. સિદ્ધાર્થ કૌલને પણ વનડેની ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
5/5
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget