શોધખોળ કરો

કોરોનાના ભયના કારણે ખેલાડીઓ બાદ આ બે સીનિયર એમ્પાયરોએ પણ IPL અધવચ્ચેથી છોડી, જાણો વિગતે

મેનન (Umpires Nitin Menon) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની (ICC Umpires) એમ્પાયરોની એલિટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય છે. તેમની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં જ ખતમ થયેલી સીરીઝ દરમિયાન સારી એમ્પાયરિંગની લોકોએ ખુબ પ્રસંશા કરી હતી.  

નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાનો (IPL 2021) કેર સતત વધી રહ્યો છે. દિવસે દિવસે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, એટલુ જ નહીં મૃત્યુઆંક પણ સતત ઉછળી રહ્યો છે. આ બધાની વચ્ચે દેશમાં આઇપીએલ (IPL) ચાલી છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના (Covid-19) ભયના કારણે આઇપીએલમાં અસર દેખાઇ રહી છે. ખેલાડીઓની સાથે સાથે હવે એમ્પાયરો (Umpires left) પણ આઇપીએલ છોડવા લાગ્યા છે. રિપોર્ટ છે કે, ભારતીયીય એમ્પાયર નિતિન મેનન (Nitin Menon) અને ઓસ્ટ્રેલિયાના એમ્પાયર પૉલ રીફેલ (Paul Reiffel) આઇપીએલમાંથી હટી ગયા છે. જાણવા મળ્યું છે કે ઇન્દોરમાં રહેનારા નિતિન મેનનની (Umpires Nitin Menon) પત્ની અને માતા કૉવિડ-19 પૉઝિટીવ છે, અને આ કારણે તેમને આઇપીએલના બાયૉ બબલમાં એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળવાનો ફેંસલો કર્યો છે. 

મેનન (Umpires Nitin Menon) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની (ICC Umpires) એમ્પાયરોની એલિટ પેનલમાં સામેલ એકમાત્ર ભારતીય છે. તેમની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં જ ખતમ થયેલી સીરીઝ દરમિયાન સારી એમ્પાયરિંગની લોકોએ ખુબ પ્રસંશા કરી હતી.  

ભારતીય ક્રિકેટ બોર્ડના (BCCI) એક અધિકારીએ કહ્યું- હા, નિતિન મેનન આઇપીએલમાંથી બહાર થઇ ગયા છે, કેમકે તેમના પરિવારના સભ્યો કૉવિડ-19થી સંક્રમિત છે. તે હાલ મેચોનુ સંચાલન કરવાની સ્થિતિમાં નથી.

પૉલ રીફેલ ઓસ્ટ્રેલિયાની યાત્રા પ્રતિબંધના કારણે હટ્યા.....
રીફેલે ભારતમાં કૉવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયાના યાત્રા પ્રતિબંધ લગાવવાના કારણે આઇપીએલ છોડવાનો ફેંસલો કર્યો છે. 

અશ્વિન પણ પરિવારના સંભ્યો સંક્રમિત થવાના કારણે ટૂર્નામેન્ટમાંથી હટી ગયો હતો......
મેનને ટૂર્નામેન્ટમાંથી હટનારો બીજો ભારતીય છે. આ પહેલા ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા હોવાથી તે આઇપીએલ છોડી ગયો હતો. વળી, ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યૂ ટાય, કેન રિચર્ડસન, અને એડમ ઝામ્પા ભારતમાં વધતા કોરોના સંકટના કારણે આઇપીએલને અધવચ્ચેથી છોડીને સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. બીસીસીઆઇ મેનન અને રીફેલની જગ્યાએ પોતાના એમ્પાયર પુલમાંથી નવા એમ્પાયરોની નિયુક્ત કરી શકે છે. 

બીસીસીઆઇએ કડક કર્યા બાયૉ બબલના નિયમો.....
દેશમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખતા બીસીસીઆઇએ ખેલાડીઓની સુરક્ષા માટે બાયૉ બબલના નિયમો વધુ કડક કરી દીધા છે. હવે ખેલાડીઓનો દર બે દિવસે કોરોના ટેસ્ટ થશે. આની સાથે જ ખેલાડીઓને હૉટલની બહારથી ખાવાનુ મંગાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Embed widget