શોધખોળ કરો
વિરાટે કોને ભારતીય ટીમમાં નંબર 4 સ્થાન માટે ગણાવ્યો શ્રેષ્ઠ ? શું આપ્યું કારણ ?
1/4

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમ માટે બેટ્સમેન અંબાતી રાયડુનું સમર્થન કર્યું હતું. વિરાટ કોહલીએ નંબર 4 માટે અંબાતી રાયડુને શ્રેષ્ઠ ગણાવ્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું ટીમને આ નંબર પર તેની કમી મહેસૂસ થઈ છે. વિરાટ કોહલીએ કહ્યું, મે પણ તેને બેટિંગ કરતા જોયો છે તે મધ્યક્રમમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. અમને એવું લાગી રહ્યું છે કે અમારૂ મધ્યક્રમ નબળું છે.
2/4

કોહલીએ કહ્યુ, નંબર 4 સમસ્યાને હલ કરવી અમારા માટે પડકાર હતો. રાયડુએ એશિયા કપમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. તે વિશ્વકપ પહેલા પર્યાપ્ત તક માટે હકદાર છે.
Published at : 23 Oct 2018 11:01 AM (IST)
View More





















