શોધખોળ કરો
ઈંગ્લેન્ડ સામે શરમજનક હાર પછી વિરાટ કોહલીએ ક્રિકેટ ચાહકોને કરી શું ઈમોશનલ અપીલ?
1/3

ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસોફ્ટક ઓપર વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વીટ કરીને ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી છે. સેહવાગે લખ્યું કે, ભારતનું ખરાબ પ્રદર્શન. અમે ટીમની સાથે છીએ, પરંતુ સંઘર્ષ વગર હારવું એ નિરાશાજનક છે. આશા રાખીએ છીએ કે ટીમ આ સ્થિતિમાં વાપસી કરશે.
2/3

ફેન્સની નારાજગીને ધ્યાનમાં રાખતા વિરાટ કોહલીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં કોહલીએ લખ્યું છે, ક્યારેક આપણે જીતએ છીએ અને ક્યારેક શીખીએ છીએ. તમે ક્યારેય અમારો સાથ નથી છોડ્યો અને વચન આપું છું કે, અમે પણ નહીં છોડીએ. રમતમાં હાર-જીત ચાલતી રહે છે.
Published at : 14 Aug 2018 02:35 PM (IST)
View More





















