શોધખોળ કરો

વીરેન્દ્ર સેહવાગે આ ખેલાડીને ગણાવ્યો પાકિસ્તાનનો ‘સચિન તેંડુલકર’

1/4
 સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 200 ટેસ્ટ રમ્યા છે જેમાં 19521 રન બનાવ્યા છે. તેમાં 51 સેન્ચુરી અને 68 હાફ સેન્ચુરી છે. 463 વનડેમાં તેણે 49 સેન્ચુરી અને 96 હાફ સેન્ચુરી લગાવી છે. વનડેમાં કુલ 18426 રન બનાવ્યા છે. આમ કુલ મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચીને 34357 રન બનાવ્યા.
સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 200 ટેસ્ટ રમ્યા છે જેમાં 19521 રન બનાવ્યા છે. તેમાં 51 સેન્ચુરી અને 68 હાફ સેન્ચુરી છે. 463 વનડેમાં તેણે 49 સેન્ચુરી અને 96 હાફ સેન્ચુરી લગાવી છે. વનડેમાં કુલ 18426 રન બનાવ્યા છે. આમ કુલ મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચીને 34357 રન બનાવ્યા.
2/4
 શાહિદ આફ્રીદીએ 27 ટેસ્ટ મેચ રમીને 36.51ની સરેરાશથી 1716 રન બનાવ્યા છે. તેણે 398 વનડેમાં 23.57ની સરેરાશથી 8064 રન બનાવ્યા છે. આફ્રીદીએ 99 ટી20 મેચમાં 17.92ની સરેરાશ 1416 રન બનાવ્યા છે.
શાહિદ આફ્રીદીએ 27 ટેસ્ટ મેચ રમીને 36.51ની સરેરાશથી 1716 રન બનાવ્યા છે. તેણે 398 વનડેમાં 23.57ની સરેરાશથી 8064 રન બનાવ્યા છે. આફ્રીદીએ 99 ટી20 મેચમાં 17.92ની સરેરાશ 1416 રન બનાવ્યા છે.
3/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ શાનદાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાની ટીમમાં ‘સચિન તેંડુલકર’ની ઓળખ કરી લીધી છે. હાલમાં જ વીરેન્દ્ર સેહવાગે ગલ્ફ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ આફ્રીદી વિશે વાત કરતા હતા. એક ખેલાડી તરીકે તે એવા જ છે જે અમારા માટે સચિન તેંડુલકર છે. એટલે કે શાહીદ આફ્રીદી પાકિસ્તાન માટે તેંડુલકર જેવા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ શાનદાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાની ટીમમાં ‘સચિન તેંડુલકર’ની ઓળખ કરી લીધી છે. હાલમાં જ વીરેન્દ્ર સેહવાગે ગલ્ફ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ આફ્રીદી વિશે વાત કરતા હતા. એક ખેલાડી તરીકે તે એવા જ છે જે અમારા માટે સચિન તેંડુલકર છે. એટલે કે શાહીદ આફ્રીદી પાકિસ્તાન માટે તેંડુલકર જેવા છે.
4/4
 વીરેન્દ્ર સેહવાગે ભારત-પાકિસ્તાનની વચ્ચે સીરીઝ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું, ‘દરેક ભારતીય અને પાકિસ્તાની બન્ને દેશની વચ્ચે ક્રિકેટ ઈચ્છે છે. અમે ક્રિકેટર તરીકે મેચ જોવા માગીએ છીએ. આશા રાખવી જોઈએ કે બન્ને દેશની સરકાર તેના માટે પ્રયત્ન કરશે.’
વીરેન્દ્ર સેહવાગે ભારત-પાકિસ્તાનની વચ્ચે સીરીઝ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું, ‘દરેક ભારતીય અને પાકિસ્તાની બન્ને દેશની વચ્ચે ક્રિકેટ ઈચ્છે છે. અમે ક્રિકેટર તરીકે મેચ જોવા માગીએ છીએ. આશા રાખવી જોઈએ કે બન્ને દેશની સરકાર તેના માટે પ્રયત્ન કરશે.’
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget