શોધખોળ કરો

વીરેન્દ્ર સેહવાગે આ ખેલાડીને ગણાવ્યો પાકિસ્તાનનો ‘સચિન તેંડુલકર’

1/4
 સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 200 ટેસ્ટ રમ્યા છે જેમાં 19521 રન બનાવ્યા છે. તેમાં 51 સેન્ચુરી અને 68 હાફ સેન્ચુરી છે. 463 વનડેમાં તેણે 49 સેન્ચુરી અને 96 હાફ સેન્ચુરી લગાવી છે. વનડેમાં કુલ 18426 રન બનાવ્યા છે. આમ કુલ મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચીને 34357 રન બનાવ્યા.
સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 200 ટેસ્ટ રમ્યા છે જેમાં 19521 રન બનાવ્યા છે. તેમાં 51 સેન્ચુરી અને 68 હાફ સેન્ચુરી છે. 463 વનડેમાં તેણે 49 સેન્ચુરી અને 96 હાફ સેન્ચુરી લગાવી છે. વનડેમાં કુલ 18426 રન બનાવ્યા છે. આમ કુલ મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચીને 34357 રન બનાવ્યા.
2/4
 શાહિદ આફ્રીદીએ 27 ટેસ્ટ મેચ રમીને 36.51ની સરેરાશથી 1716 રન બનાવ્યા છે. તેણે 398 વનડેમાં 23.57ની સરેરાશથી 8064 રન બનાવ્યા છે. આફ્રીદીએ 99 ટી20 મેચમાં 17.92ની સરેરાશ 1416 રન બનાવ્યા છે.
શાહિદ આફ્રીદીએ 27 ટેસ્ટ મેચ રમીને 36.51ની સરેરાશથી 1716 રન બનાવ્યા છે. તેણે 398 વનડેમાં 23.57ની સરેરાશથી 8064 રન બનાવ્યા છે. આફ્રીદીએ 99 ટી20 મેચમાં 17.92ની સરેરાશ 1416 રન બનાવ્યા છે.
3/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ શાનદાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાની ટીમમાં ‘સચિન તેંડુલકર’ની ઓળખ કરી લીધી છે. હાલમાં જ વીરેન્દ્ર સેહવાગે ગલ્ફ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ આફ્રીદી વિશે વાત કરતા હતા. એક ખેલાડી તરીકે તે એવા જ છે જે અમારા માટે સચિન તેંડુલકર છે. એટલે કે શાહીદ આફ્રીદી પાકિસ્તાન માટે તેંડુલકર જેવા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ શાનદાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાની ટીમમાં ‘સચિન તેંડુલકર’ની ઓળખ કરી લીધી છે. હાલમાં જ વીરેન્દ્ર સેહવાગે ગલ્ફ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ આફ્રીદી વિશે વાત કરતા હતા. એક ખેલાડી તરીકે તે એવા જ છે જે અમારા માટે સચિન તેંડુલકર છે. એટલે કે શાહીદ આફ્રીદી પાકિસ્તાન માટે તેંડુલકર જેવા છે.
4/4
 વીરેન્દ્ર સેહવાગે ભારત-પાકિસ્તાનની વચ્ચે સીરીઝ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું, ‘દરેક ભારતીય અને પાકિસ્તાની બન્ને દેશની વચ્ચે ક્રિકેટ ઈચ્છે છે. અમે ક્રિકેટર તરીકે મેચ જોવા માગીએ છીએ. આશા રાખવી જોઈએ કે બન્ને દેશની સરકાર તેના માટે પ્રયત્ન કરશે.’
વીરેન્દ્ર સેહવાગે ભારત-પાકિસ્તાનની વચ્ચે સીરીઝ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું, ‘દરેક ભારતીય અને પાકિસ્તાની બન્ને દેશની વચ્ચે ક્રિકેટ ઈચ્છે છે. અમે ક્રિકેટર તરીકે મેચ જોવા માગીએ છીએ. આશા રાખવી જોઈએ કે બન્ને દેશની સરકાર તેના માટે પ્રયત્ન કરશે.’
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget