શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે આજે નહીં થાય ટીમ ઇન્ડિયાની જાહેરાત, ધોનીને કારણે.....

ધોનીના ભવિષ્ય પર હજુ સુધી નિર્ણય નથી થઈ શક્યો. ધોની આગળ ક્રિકેટ રમવાનું જારી કરશે કે નહીં તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.

નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડિઝી પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી આજે થવાની હતી પરંતુ તેને ટાળી દેવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થનાર વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમની પસંદગી ધોનીને લઈને ટાળવામાં આવી હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, ધોનીના ભવિષ્ય પર ચર્ચા કર્યા બાદ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. ભારત વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. ધોનીના ભવિષ્ય પર હજુ સુધી નિર્ણય નથી થઈ શક્યો. ધોની આગળ ક્રિકેટ રમવાનું જારી કરશે કે નહીં તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. વર્લ્ડકપમાં સેમી ફાઈનલ દરમિયાન વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ ધોનીના ભવિષ્યને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ક્રિકેટ એક્સપર્ટ માની રહ્યા છે કે, ધોનીએ નિવૃતી લઈ લેવી જોઈએ જ્યારે કેટલાકનું માનવું છે કે ધોનીએ હજુ થોડા સમય સુધી રમવાનું ચાલુ રાખવું જોઈએ. એવામાં ધોની ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખસે કે નિવૃત્તી લેશે તે ધોની સિવાય કોઈ જણાવી શકે એમ નથી. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે આજે નહીં થાય ટીમ ઇન્ડિયાની જાહેરાત, ધોનીને કારણે..... કેપ્ટન વિરાટ કોહલી સિવાય વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ વેસ્ટ ઇન્ડીઝ જવા માટે તૈયાર છે. પહેલા કહેવામાં આવતું હતું કે જો વિરાટ કોહલી નહીં જાય તો રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિકને સ્થાન ન મળે તેવી સંભાવના છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ખલીલ અહમદનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે. વિકેટકિપરની જવાબદારી રિષભ પંતના ખભે હશે. એમએસ ધોની જશે કે નહીં તે વિશે હજુ સસ્પેન્સ છે. ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી શરુ થઈ રહ્યો છે. પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌ પહેલા ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget