શોધખોળ કરો

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે આજે નહીં થાય ટીમ ઇન્ડિયાની જાહેરાત, ધોનીને કારણે.....

ધોનીના ભવિષ્ય પર હજુ સુધી નિર્ણય નથી થઈ શક્યો. ધોની આગળ ક્રિકેટ રમવાનું જારી કરશે કે નહીં તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.

નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડિઝી પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી આજે થવાની હતી પરંતુ તેને ટાળી દેવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થનાર વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમની પસંદગી ધોનીને લઈને ટાળવામાં આવી હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, ધોનીના ભવિષ્ય પર ચર્ચા કર્યા બાદ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. ભારત વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. ધોનીના ભવિષ્ય પર હજુ સુધી નિર્ણય નથી થઈ શક્યો. ધોની આગળ ક્રિકેટ રમવાનું જારી કરશે કે નહીં તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. વર્લ્ડકપમાં સેમી ફાઈનલ દરમિયાન વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ ધોનીના ભવિષ્યને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ક્રિકેટ એક્સપર્ટ માની રહ્યા છે કે, ધોનીએ નિવૃતી લઈ લેવી જોઈએ જ્યારે કેટલાકનું માનવું છે કે ધોનીએ હજુ થોડા સમય સુધી રમવાનું ચાલુ રાખવું જોઈએ. એવામાં ધોની ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખસે કે નિવૃત્તી લેશે તે ધોની સિવાય કોઈ જણાવી શકે એમ નથી. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે આજે નહીં થાય ટીમ ઇન્ડિયાની જાહેરાત, ધોનીને કારણે..... કેપ્ટન વિરાટ કોહલી સિવાય વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ વેસ્ટ ઇન્ડીઝ જવા માટે તૈયાર છે. પહેલા કહેવામાં આવતું હતું કે જો વિરાટ કોહલી નહીં જાય તો રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિકને સ્થાન ન મળે તેવી સંભાવના છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ખલીલ અહમદનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે. વિકેટકિપરની જવાબદારી રિષભ પંતના ખભે હશે. એમએસ ધોની જશે કે નહીં તે વિશે હજુ સસ્પેન્સ છે. ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી શરુ થઈ રહ્યો છે. પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌ પહેલા ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
Embed widget