શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીની ભૂલના કારણે ન્યુઝીલેન્ડ સામે ભારત મેચ હાર્યું? જાણો વિગત
1/5

અંતિમ ઓવરમાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. આ ઓવરના પ્રથમ બોલે કાર્તિકે બે રન લીધા હતા પરંતુ તે પછી સતત બે બોલ પર એક પણ રન આવ્યો નહોતો. ત્રીજા બોલે સિંગલ રન મળે તેમ હતો પરંતુ કાર્તિકે કૃણાલને રન લેવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ચોથા અને પાંચમાં બોલે 1-1 રન આવ્યો હતો.
2/5

કોલિન મુનરોની તોફાની અર્ધી સદીની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય ટીમને ચાર રને પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે રોમાંચક મેચમાં 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવી 208 રન બનાવી શકી હતી.
Published at : 11 Feb 2019 10:28 AM (IST)
Tags :
India-vs-new-zealandView More





















