શોધખોળ કરો
સચિન-ગાંગુલી-લક્ષ્મણની જરૂરત શું છે, વિરાટ ખુદ જ કોચ પસંદ કરી લેઃ સુનીલ ગાવસ્કર
1/4

ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ મુદ્દો સામે આવ્યો ચે ત્યારથી સુનીલ ગાવસ્કરે અનિલ કુંબલેના પક્ષમાં નિવેદન આપ્યા છે. તેમણે એ પણ કહ્યું કે વિરાટ કોહલીએ પણ નિવેદન આપીને બધુ સ્પષ્ટ કરી દેવું જોઈએ.
2/4

સુનીલ ગાવસ્કર આ વાતને લઈને ખૂબ જ નારાજ થઈ ગયા છે. ગાવસ્કરે સ્પષ્ટ કર્યું કે, જ્યારે ટીમના ખેલાડી અને કેપ્ટની પસંદથી જ કોચની પસંદગી કરવાની છે તો પછી સલાહકાર સમિતિનું કામ શું છે. સીધા જ વેસ્ટઇન્ડીઝમાં હાજર ખેલાડીઓ અને કેપ્ટન કોહલીને પૂછી લો કે તેઓ કોને કોચ બનાવવા માગે છે. તેનાથી ઘણાં લોકોનો સમય પણ બચી જશે.
Published at : 22 Jun 2017 01:01 PM (IST)
View More























