શોધખોળ કરો
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોનીના સમર્થનમાં આવ્યો સૌરવ ગાંગુલી, જાણો શું કહ્યું ?
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોની અંગે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કહ્યું કે “આ કેટકીપર બેટ્સમેન પાસે સફળ થવા માટે અનુભવ અને ક્ષમતા બન્ને છે.”

મુંબઈ: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 125 રનથી શાનદાર જીત મેળવી હતી છે. આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ 61 બોલમાં 56 રન બનાવ્યા હતા. જો કે ધીમી બેટિંગના કારણે તેમની ભારે ટીકા પણ થઈ રહી છે. પોતાના નેતૃત્વમાં ભારતને 2011માં વર્લ્ડકપ વિજેતા બનાવનાર ધોની અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે સ્ટ્રાઇક રોટેટ કરવામાં સંઘર્ષ કરતો નજર આવ્યો હતો. જેના કારણે ખૂબજ આલોચના થઈ રહી છે. ત્યારે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી તેમના સમર્થનમાં આવ્યા છે.
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોની અંગે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કહ્યું કે “આ વિકેટકીપર બેટ્સમેન પાસે સફળ થવા માટે અનુભવ અને ક્ષમતા બન્ને છે.”
પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું “ ધોની પાસે અનુભવની કોઈ જ કમી નથી એવામાં તેમની બેટિંગ પર શંકા કરવું યોગ્ય નથી. ”તેમણે કહ્યું ધોની પર કોઈ નિવેદન આપતા પહેલા હું રાહ જોઈશ. ખાસ કરીને તેમના સ્ટ્રાઈક રેટ પર કારણ કે તેની પાસે બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડવાની ક્ષમતા છે. ધોનીને એવા બેટ્સમેનનો સાથ જોઈએ કે જે તેની સાથે ઝડપી બેટિંગ કરી શકે.
ધીમી બેટિંગના કારણે ટીકાનો સામનો કરી રહેલા ધોની અંગે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કહ્યું કે “આ વિકેટકીપર બેટ્સમેન પાસે સફળ થવા માટે અનુભવ અને ક્ષમતા બન્ને છે.” 
પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું “ ધોની પાસે અનુભવની કોઈ જ કમી નથી એવામાં તેમની બેટિંગ પર શંકા કરવું યોગ્ય નથી. ”તેમણે કહ્યું ધોની પર કોઈ નિવેદન આપતા પહેલા હું રાહ જોઈશ. ખાસ કરીને તેમના સ્ટ્રાઈક રેટ પર કારણ કે તેની પાસે બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડવાની ક્ષમતા છે. ધોનીને એવા બેટ્સમેનનો સાથ જોઈએ કે જે તેની સાથે ઝડપી બેટિંગ કરી શકે. વધુ વાંચો




















