શોધખોળ કરો

નેપાળના કેપ્ટને T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોહલી-ગેઈલ પણ નથી કરી શક્યા આ કારનામું, જાણો વિગતે

પારસ ખડકાએ માત્ર 49 બોલમાં જ સદી પૂરી કરી હતી. જે એશિયન કેપ્ટન દ્વારા ચોથી સદી ઝડપી સદી છે. તેણે 52 બોલમાં 106 રન ફટકાર્યા હતા. નેપાળે 152 રનનો લક્ષ્યાંક 1 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

કાઠમંડુઃ નેપાળની ક્રિકેટ ટીમ હાલ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. આઈપીએલમાં સંદીપ લામિછાનેએ ધમાલ મચાવ્યા બાદ નેપાળના કેપ્ટન પારસ ખડકાનું નામ ચર્ચામાં છે. નેપાળના કેપ્ટને સિંગાપોર સામે રમાયેલી ટી20 મેચમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે નેપાળ તરફથી ટી20 ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બન્યો હતો  ઉપરાંત ટી20 ઈન્ટરનેશનલમાં રન ચેઝ કરતી વખતે સદી લગાવનારો ક્રિકેટ વિશ્વનો પ્રથમ કેપ્ટન પણ બન્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ આ સિદિધિ મેળવી શક્યો નથી. પારસ ખડકાએ માત્ર 49 બોલમાં જ સદી પૂરી કરી હતી. જે એશિયન કેપ્ટન દ્વારા ચોથી સદી ઝડપી સદી છે. તેણે 52 બોલમાં 106 રન ફટકાર્યા હતા. નેપાળે 152 રનનો લક્ષ્યાંક 1 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. પારસે તેની ઈનિંગમાં નવ સિક્સર ફટકારી હતી. આ પહેલા રન ચેઝ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નેધરલેન્ડના કેપ્ટન પીટર સીલરના નામે હતો. તેણે સ્કોટલેન્ડ સામે અણનમ 96 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 90 રન સાથે આ પછીના લિસ્ટમાં આવે છે. જે બાદ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલનો નંબર આવે છે. તેણે ઓસ્ટ્રિલાય સામે 88 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાના કપ્ટન વિરાટ કોહલીએ 2017માં શ્રીલંકા સામે રન ચેઝ કરતી વખતે 82 રન બનાવ્યા હતા. પારસ ખડકાએ ટી20માં સૌથી ઓછા રનનો પીછો કરતી વખતે કોઈ બેટ્સમેને સદી ફટકારી હોય તેનો પણ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાના મેકસવેલે 2018માં 161 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે 103 રન બનાવ્યા હતા. અમરેલીઃ ધારીના મોણવેલમાં દીપડાએ સાળા-બનેવીને ફાડી ખાધા, ગામલોકોમાં ભયનો માહોલ UP સહિત 17 રાજ્યોની પેટા ચૂંટણી માટે ભાજપે 32 ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget