શોધખોળ કરો

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ ટેસ્ટમાં જો સમય બગડે તો રિઝર્વ ડેનો કરાશે ઉપયોગ, જાણો તેના માટે શું છે કડક શરતો........

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ 18 થી 22 જૂનની વચ્ચે રમાવવાની છે. ફાઇનલ મેચ માટે 23 જૂન રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આઇસીસીની કોશિશ દરેક પરિસ્થિતિમાં 450 ઓવરની રમત કરાવવાની છે. જો વરસાદ કે કોઇ બીજા કારણોસર સમય બગડે છે તો મેચને છઠ્ઠા દિવસે પણ રમાડવામાં આવી શકે છે. 

World Test Championship 2021 Final: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ આજે ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ પર વરસાદનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે. ઇન્ટરનેસનલ ક્રિકેટ કાઉનસિલે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા પહેલાથી જ મેચ માટે રિઝર્વ ડે રાખવાનો ફેંસલ કર્યો હતો, પરંતુ આઇસીસીએ રિઝર્વ ડેની શરતો લાગુ કરી છે. 

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ 18 થી 22 જૂનની વચ્ચે રમાવવાની છે. ફાઇનલ મેચ માટે 23 જૂન રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. આઇસીસીની કોશિશ દરેક પરિસ્થિતિમાં 450 ઓવરની રમત કરાવવાની છે. જો વરસાદ કે કોઇ બીજા કારણોસર સમય બગડે છે તો મેચને છઠ્ઠા દિવસે પણ રમાડવામાં આવી શકે છે. 

રેફરીના હાથમાં રિઝર્વ ડેનો ફેંસલો- 
રિઝર્વ ડેનો ફેંસલો જોકે એટલો બધા આસાન નથી રહેવાનો, મેચ રેફરી નક્કી કરશે કે મેચને છઠ્ઠા દિવસે રમાશે કે નહીં. આના પાંચ દિવસમાં વરસાદ કે કોઇ કરાણોસર મેચનો સમય બરબાદ થઇ જાય છે, તો તેને રિઝર્વ ડે પર કઇ રીતે રમાડાશે તે જાણકારી પણ મેચ રેફરી જ આપશે. મેચ રેફરી પાંચમા દિવસની રમત પુરી થયાના એક કલાક પહેલા રિઝર્વ ડેને લઇને જાણકારી આપશે. 

રિઝર્વ ડેથી આગળ નહીં વધે મેચ- 
આઇસીસીએ પહેલાથી જ નક્કી કરી લીધુ છે કે મેચને રિઝર્વ ડેથી આગળ નહીં વધારી શકાય. રિઝર્વ ડે પર મેચ જો ટાઇ કે ડ્રૉ રહે છે તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા માની લેવામા આવશે. 

ઉલ્લેખનીય છે કે આઇસીસી ટેસ્ટ ચેમ્પિનયનશીપમાં બે વર્ષના લાંબા સફર બાદ ભારત અને ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. ભારતીય ક્રિકેટ ટીમ પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર રહી હતી, જોકે ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર. ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે  સાઉથમ્પટનમાં આજે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ રમાશે. લગભગ બે વર્ષના લાંબા સફર બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડ઼િયા અને કેન વિલિયમ્સનના નેતૃત્વમાં  ન્યૂઝિલેન્ડની ટીમે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવું છે. ટીમ ઇન્ડિયાએ મેચના એક દિવસ અગાઉ જ પ્લેઇંગ 11 જાહેર કરી દીધી છે. જ્યારે કિવિ ટીમે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. ફાઇનલ મેચ આજે બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ
પગાર 15 કરોડથી વધુ, પરંતુ પ્રદર્શન 'ઝીરો'.... IPL 2026 માં ફ્લોપ રહ્યા આ 5 સ્ટાર્સ; જાણીલો નામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget