શોધખોળ કરો

સિક્સર કિંગ યુવી થયો 37 વર્ષનો, પત્ની અને ઝહીર સાથે જન્મદિવસ ઉજવી લીધી આ ખાસ શથપ, જાણો વિગતે

1/5
ઉલ્લેખનીય છે કે 2011માં ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મુખ્ય ભુમિકા નિભાવવા વાળા યુવીને તે વર્લ્ડકપ પછી જ ખબર પડી હતી કે તેને કેન્સર છે, અને બાદમાં લાંબી સારવાર ચાલી અને કેન્સરને માત આપી હતી.
ઉલ્લેખનીય છે કે 2011માં ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં મુખ્ય ભુમિકા નિભાવવા વાળા યુવીને તે વર્લ્ડકપ પછી જ ખબર પડી હતી કે તેને કેન્સર છે, અને બાદમાં લાંબી સારવાર ચાલી અને કેન્સરને માત આપી હતી.
2/5
પોતાનો જન્મ દિવસ ઉજવતા યુવરાજે એક ખાસ શપથ પણ ગ્રહણ કર્યા, યુવીએ એક ટ્વીટ કર્યુ - જેમાં કહેવામાં આવ્યુ કે તે પોતાના જન્મદિવસના પ્રસંગે કેન્સરથી પીડિત 25 બાળકોને પોતાના ફાઉન્ડેશન યુવીકેન દ્વારા મદદ કરશે, આ પ્રકારની તેને શપથ લીધી હતી.
પોતાનો જન્મ દિવસ ઉજવતા યુવરાજે એક ખાસ શપથ પણ ગ્રહણ કર્યા, યુવીએ એક ટ્વીટ કર્યુ - જેમાં કહેવામાં આવ્યુ કે તે પોતાના જન્મદિવસના પ્રસંગે કેન્સરથી પીડિત 25 બાળકોને પોતાના ફાઉન્ડેશન યુવીકેન દ્વારા મદદ કરશે, આ પ્રકારની તેને શપથ લીધી હતી.
3/5
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો સિક્સર કિંગ યુવરાજ સિંહ બુધવારે 37 વર્ષનો થઇ ગયો છે. મંગળવાર રાત્રે તેને પોતાના કેટલાક મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરી હતી. આ પાર્ટીની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો સિક્સર કિંગ યુવરાજ સિંહ બુધવારે 37 વર્ષનો થઇ ગયો છે. મંગળવાર રાત્રે તેને પોતાના કેટલાક મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરી હતી. આ પાર્ટીની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ છે.
4/5
ઝહીરની પત્ની અને અભિનેત્રી સાગરિકાએ પાર્ટીની ત્રણ તસવીરો સોશ્યલ મીડિયા શેર કરી, અને લખ્યું કે, યુવરાજને જન્મદિવસના ખુબ ખુબ શુભેચ્છાઓ. આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર અજીત અગરકરની પત્ની ફાતિમા પણ હાજર રહી.
ઝહીરની પત્ની અને અભિનેત્રી સાગરિકાએ પાર્ટીની ત્રણ તસવીરો સોશ્યલ મીડિયા શેર કરી, અને લખ્યું કે, યુવરાજને જન્મદિવસના ખુબ ખુબ શુભેચ્છાઓ. આ પ્રસંગે પૂર્વ ક્રિકેટર અજીત અગરકરની પત્ની ફાતિમા પણ હાજર રહી.
5/5
મંગળવારે રાત્રે યુવીના જન્મદિવસની પાર્ટીમાં પત્ની હેઝલ કીચ, દિગ્ગજ ક્રિકેટર ઝહીર ખાન, સાગરિકા ઘાટગે તથા અન્ય મિત્રોએ સામેલ થયા હતા.
મંગળવારે રાત્રે યુવીના જન્મદિવસની પાર્ટીમાં પત્ની હેઝલ કીચ, દિગ્ગજ ક્રિકેટર ઝહીર ખાન, સાગરિકા ઘાટગે તથા અન્ય મિત્રોએ સામેલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
મુંબઇમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકલ ટ્રેન સેવાને અસર
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Embed widget