શોધખોળ કરો
BCCI યુવરાજ સિંહને ન આપ્યા ત્રણ કરોડ, હવે આ પગલું લેવા જઈ રહ્યો છે યુવી
1/3

યુવરાજ સિંહ પોતાના બાકી પૈસા માટે બીસીસીઆઈના અધિકારીઓને લેટર લખી ચૂક્યો છે. જ્યારે તેના સાથી ખેલાડી આશીષ નેહરા પણ ઈજાગ્રસ્ત થવાને કારણે આઈપીએલ 9ની પાંચ મેચ નહોતા રમી શક્યો. પરંતુ બીસીસીઆઈએ તેની બાકી તમામ રકમ ક્લિયર કરી દીધી છે.
2/3

બીસીસીઆઈના નિયમો અનુસાર જો કઈ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે રમતી વખતે ઈજાગ્રસ્ત થાય અને તે કારણે આઈપીએલ ન રમી શકે તો તેની ફી બોર્ડ આપે છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી યુવરાજ પોતાના 3 કરોડ રૂપિયા માટે બીસીસીઆઈના ચક્કર કાપી રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજ બીસીસીઆઈ સામે સુપ્રીમ કોર્ટ દ્વાર બનાવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનને પોતાની ફરિયાદ આપી શકે છે.
Published at : 11 Oct 2017 07:34 AM (IST)
Tags :
Yuvraj SinghView More





















