શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાને બે વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ક્રિકેટર હાલ ક્યાં છે ? જાણો ફેન્સે શું કહ્યું
1/4

લંડનઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી-20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો યુવરાજ સિંહ છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. યુવરાજ ફરીથી ટીમ ઈન્ડિયામાં આવે અને ફેરવેલ મેચ રમે તેમ તેના ફેન્સ ઈચ્છી રહ્યા છે.
2/4

યુવીની આ પોસ્ટ જોઈને તેના ફેન્સે તે ફરી એકવાર દેશ માટે રમવા ટીમમાં વાપસી કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
Published at : 01 Aug 2018 07:42 AM (IST)
View More





















