શોધખોળ કરો

સુરત: ડાયમંડ બિઝનેસમેનના પુત્રએ લક્ઝરી લાઈફ છોડીને લીધી દીક્ષા, ફરારી કારનો હતો શોખ

1/7
2/7
3/7
4/7
સુરતઃ સુરતમાં જાણીતા ડાયમંડ બિઝનેસમેનના પુત્ર ભવ્યએ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. ફરારી કારના શોખીન અને લક્ઝુરિયસ લાઈફ જીવતા ભવ્યએ સંયમના માર્ગે દીક્ષા લેતાં તેને ભાગ્યરત્ન મુનીરાજનું નામ આપવામાં આવ્યું હતું. ઉમરા ખાતે યોજાયેલા દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં શ્રાવકો અને સાધુ સાધ્વીઓએ આશિર્વાદ આપ્યાં હતાં. સમગ્ર જૈન દીક્ષા બાહુબલીની થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું અને સુરતમાં ભવ્યની શાહીઠાઠથી વરઘોડો યોજ્યો હતો.
સુરતઃ સુરતમાં જાણીતા ડાયમંડ બિઝનેસમેનના પુત્ર ભવ્યએ જૈન દીક્ષા ગ્રહણ કરી હતી. ફરારી કારના શોખીન અને લક્ઝુરિયસ લાઈફ જીવતા ભવ્યએ સંયમના માર્ગે દીક્ષા લેતાં તેને ભાગ્યરત્ન મુનીરાજનું નામ આપવામાં આવ્યું હતું. ઉમરા ખાતે યોજાયેલા દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં શ્રાવકો અને સાધુ સાધ્વીઓએ આશિર્વાદ આપ્યાં હતાં. સમગ્ર જૈન દીક્ષા બાહુબલીની થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું અને સુરતમાં ભવ્યની શાહીઠાઠથી વરઘોડો યોજ્યો હતો.
5/7
મુમુક્ષુ ભવ્ય કુમારના દર્શન માટે રાજમાર્ગ ઉપર હજારો લોકોની ભીડ લાગી હતી. સુરતમાં બિરાજમાન સમસ્ત સાધુ ભગવંતો તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં સુરતનું વાલકેશ્વર એવા ઉમરા સંઘ મધ્યે ડીસા નિવાસી દિપેશભાઈના પુત્ર મુમુક્ષુ ભવ્યકુમારની શોભાયાત્રામાં દેદીપ્યમાન ઇન્દ્ર ધજા, ભગવાનની છબી વાળા ઢોલ શરણાઇ અને અનેક મંડળીઓ રજવાડી બાહુબલીથી ભવ્ય કુમારના રાજમાર્ગ ઉપર દર્શન કરવા માટે સેંકડો લોકોની ભીડ જામી હતી.
મુમુક્ષુ ભવ્ય કુમારના દર્શન માટે રાજમાર્ગ ઉપર હજારો લોકોની ભીડ લાગી હતી. સુરતમાં બિરાજમાન સમસ્ત સાધુ ભગવંતો તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં સુરતનું વાલકેશ્વર એવા ઉમરા સંઘ મધ્યે ડીસા નિવાસી દિપેશભાઈના પુત્ર મુમુક્ષુ ભવ્યકુમારની શોભાયાત્રામાં દેદીપ્યમાન ઇન્દ્ર ધજા, ભગવાનની છબી વાળા ઢોલ શરણાઇ અને અનેક મંડળીઓ રજવાડી બાહુબલીથી ભવ્ય કુમારના રાજમાર્ગ ઉપર દર્શન કરવા માટે સેંકડો લોકોની ભીડ જામી હતી.
6/7
ડાયમંડના વ્યવસાયી દિપેશભાઈ અને માતા પિકાબહેનનો મન મુયર દીક્ષા સાથે નાચી ઉઠ્યો હતો અને વર્ષોનું સ્વપ્ન સાકાર થયું હતું અને તેનો આનંદ પણ માણ્યો હતો. નૂતન મુનિરાજને દીક્ષા બાદ હિતશિક્ષામાં કહેવાયું હતું કે, જે છોડ્યું છે તેને ક્યારેય યાદ કરતાં નહીં અને જેના માટે છોડ્યું છે તેને ક્યારેય ભુલતાં નહીં.
ડાયમંડના વ્યવસાયી દિપેશભાઈ અને માતા પિકાબહેનનો મન મુયર દીક્ષા સાથે નાચી ઉઠ્યો હતો અને વર્ષોનું સ્વપ્ન સાકાર થયું હતું અને તેનો આનંદ પણ માણ્યો હતો. નૂતન મુનિરાજને દીક્ષા બાદ હિતશિક્ષામાં કહેવાયું હતું કે, જે છોડ્યું છે તેને ક્યારેય યાદ કરતાં નહીં અને જેના માટે છોડ્યું છે તેને ક્યારેય ભુલતાં નહીં.
7/7
ગુણરત્નસૂરીશ્વરજીએ ભવ્ય કુમારને 394મો રજોહરણ અર્પણ કર્યું ત્યારે ભવ્ય કુમાર મન મુકીને ઝૂમી રહ્યો હતો. આ સાથે સંગીતકારે સંગીતના સુર રેલાવ્યા હતાં અને પછી ભવ્યકુમાર જ્યારે નુતન મુનિ બની સ્ટેજ પર પધાર્યા ત્યારે નૂતન દિક્ષિત અમર રહોના નારા લાગ્યાં હતાં. જેથી સમગ્ર મંડપ ગુંજી ઉઠ્યો હતો. .
ગુણરત્નસૂરીશ્વરજીએ ભવ્ય કુમારને 394મો રજોહરણ અર્પણ કર્યું ત્યારે ભવ્ય કુમાર મન મુકીને ઝૂમી રહ્યો હતો. આ સાથે સંગીતકારે સંગીતના સુર રેલાવ્યા હતાં અને પછી ભવ્યકુમાર જ્યારે નુતન મુનિ બની સ્ટેજ પર પધાર્યા ત્યારે નૂતન દિક્ષિત અમર રહોના નારા લાગ્યાં હતાં. જેથી સમગ્ર મંડપ ગુંજી ઉઠ્યો હતો. .
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget