શોધખોળ કરો

સુરત: કૉંગ્રેસના CM ઉમેદવાર અહેમદ પટેલ હોવાના લાગ્યા પોસ્ટર, BJP પર લાગ્યો આરોપ

1/3
જો કે કૉંગ્રેસે તરફથી કોઈ પણ નેતાને મુખ્યમંત્રી પદના દાવેદાર હોવાનું એલાન કર્યું નથી. એવામાં કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપ આ પ્રકારની અફવાઓ ફેલાવી ધ્યાન ભટકાવી રહી છે.
જો કે કૉંગ્રેસે તરફથી કોઈ પણ નેતાને મુખ્યમંત્રી પદના દાવેદાર હોવાનું એલાન કર્યું નથી. એવામાં કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપ આ પ્રકારની અફવાઓ ફેલાવી ધ્યાન ભટકાવી રહી છે.
2/3
 આ પોસ્ટર અંગે અહમદ પટેલે ટ્વિટ કરી કહ્યું કે આ પ્રકારના ખોટા પોસ્ટરો લગાવી અફવા ફેલાવવું ભાજપનો હારનો ડર દર્શાવે છે. હું ક્યારેય પણ મુખ્યમંત્રી બનવાની રેસમાં નથી અને રહીશ પણ નહીં. ભાજપ છેલ્લા 22 વર્ષના શાસના કરેલા કામના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માગે છે. તેથી ખોટી રીતો અપનાવી રહી છે. પણ ગુજરાતના લોકો પોતાનું મન બનાવી લીધું છે.
આ પોસ્ટર અંગે અહમદ પટેલે ટ્વિટ કરી કહ્યું કે આ પ્રકારના ખોટા પોસ્ટરો લગાવી અફવા ફેલાવવું ભાજપનો હારનો ડર દર્શાવે છે. હું ક્યારેય પણ મુખ્યમંત્રી બનવાની રેસમાં નથી અને રહીશ પણ નહીં. ભાજપ છેલ્લા 22 વર્ષના શાસના કરેલા કામના મુદ્દાથી ધ્યાન ભટકાવવા માગે છે. તેથી ખોટી રીતો અપનાવી રહી છે. પણ ગુજરાતના લોકો પોતાનું મન બનાવી લીધું છે.
3/3
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટેની માગ કરવામાં આવી છે. જો કે અહેમદ પટેલે આ પોસ્ટરને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તે મુખ્યમંત્રી પદના દાવેદાર નથી.
સુરત: સુરતના ઉધના વિસ્તારમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટેની માગ કરવામાં આવી છે. જો કે અહેમદ પટેલે આ પોસ્ટરને ખોટા ગણાવ્યા અને કહ્યું કે તે મુખ્યમંત્રી પદના દાવેદાર નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget