શોધખોળ કરો
અમરનાથમાં આતંકી હુમલોઃ બસના કંડક્ટરે કઈ રીતે આતંકીને પછાડ્યો તેની કરી વાત, જાણો તેના જ મુખે
1/6

હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
2/6

મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
Published at : 13 Jul 2017 12:31 PM (IST)
View More























