શોધખોળ કરો
સુરતના ભજીયાવાલાને ત્યાંથી મળી 105 કરોડની સંપત્તિ, કઈ રીતે બન્યો 250 કરોડનો આસામી ? જાણો
1/7

આ માહિતીના આધારે એક જ નામ કેટલી વાર આવે છે અને વેચનાર કે ખરીદનાર સરખા હોય એવા દસ્તાવેજોની ચકાસણી આઇટી વિભાગે શરૂ કરી દીધી છે. ખાસ કરીને અધિકારીઓએ ચોક્કસ વિસ્તારોમાં થયેલાં જમીનના સોદા પર નજર દોડાવી છે, જેથી ત્વરિત રેકોર્ડ મેળવી શકાય.
2/7

આઇટી અધિકારીઓએ ભજીયાવાલા પાસે કેટલા વીઘાં જમીન છે એની તપાસ માટે શહેરની સબ રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક કર્યો છે. કહેવાય છે કે નોટબંધી બાદ અને પહેલાં આ ફાઇનાન્સરે પોતાના અને અન્યોના નામે મોટાપાયે જમીનો ખરીદી લીધી છે.
Published at : 16 Dec 2016 10:37 AM (IST)
View More























