શોધખોળ કરો
સુરતમાં મોદીના કાર્યક્રમ પહેલાં કોને કોને કરાયા નજરકેદ? 'પાસ'ના નેતાઓ તરફ રખાયું કેવું વલણ ? જાણો
1/4

જો કે, આ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કોઈ નેતા કે કાર્યકરોને પોલીસે નજરકેદમાં રાખ્યા નથી. પાટીદારો તરફ કૂણું વલણ અપનાવીને ભાજપ તેમનો વિશ્વાસ જીતવા માગે છે તેવો મેસેજ પાટીદારોમાં જાય એ માટે પાટીદાર આગેવાનો સામે કોઈ પગલાં નથી લેવાયાં.
2/4

આ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરો અશોક જીરાવાલા, દિનેશ કાછડિયા, ગિરીશ પાનસુરિયા, હાર્દિક ભાલાળા સહિતના દસેક કોંગ્રેસી નેતાને પણ સુરત ક્રાઇમ બ્રાંચમા નજરકેદમાં રખાયા હતા. આ આગેવાનો મોદીના કાર્યક્રમમાં વિરોધ કરવા જવાના હતા.
Published at : 17 Apr 2017 09:46 AM (IST)
View More























